Setu. P (@vinod293719) 's Twitter Profile
Setu. P

@vinod293719

ID: 1802328232890609664

calendar_today16-06-2024 13:12:08

436 Tweet

13 Takipçi

63 Takip Edilen

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

🛑વિદ્યા સહાયક ભરતી 2024/25 શાળા પસંદગીમાં જરૂરી ડોક્યુમેન્ટની યાદી...

🛑વિદ્યા સહાયક ભરતી 2024/25 શાળા પસંદગીમાં જરૂરી ડોક્યુમેન્ટની યાદી...
Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

🙏🏻 ચેતન ભાઈ, તમારા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. આપણી મિત્રતા માત્ર સ્નેહનો સંબંધ નથી, એ તો લડત, લાગણી અને લાગણીઓથી બનેલો અખંડ બંધન છે. વિદ્યાર્થી અને યુવાનોના હક માટેની દરેક જંગમાં આપ જેવા મિત્રની નિષ્ઠા અને વિશ્વાસ જ સૌથી મોટું શસ્ત્ર છે.ભગવાન આપને પણ અખૂટ ઉર્જા અને હિંમત આપે

Nikunj Joshi 🇮🇳 (@nikunjjoshi_) 's Twitter Profile Photo

આઠ મહિના પેહલા કરેલો ઠરાવ માત્ર કાગળ પર શાળા સહાયક વિના જ પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ ગયું છે, પણ હજુ એકપણ જિલ્લામાં નિમણુંક નથી કરી. સરકારજ અભણ હોય તો પછી આવુજ જોવા મળે.

આઠ મહિના પેહલા કરેલો ઠરાવ માત્ર કાગળ પર 

શાળા સહાયક વિના જ પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ ગયું છે, પણ હજુ એકપણ જિલ્લામાં નિમણુંક નથી કરી.

સરકારજ અભણ હોય તો પછી આવુજ જોવા મળે.
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ગુજરાતની ઈમારતો દાહોદના મજૂરોએ બનાવી પણ આદિવાસીના ઝૂંપડા....

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયો મુદ્દે અવાજ ઉઠાવવા AAP રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal અને પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann "કિસાન મહાપંચાયત" માં શામેલ થવા 31 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિતે આયોજિત આ "કિસાન મહાપંચાયત" મા

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

🛑વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ 💢સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારોએ તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક માટે હાજર રહેવાના સ્થળની વિગત... t.me/gujratsikshity…

🛑વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪

💢સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારોએ તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક માટે હાજર રહેવાના સ્થળની વિગત...
t.me/gujratsikshity…
Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻 આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ

🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻

આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

📍પંચમહાલ જિલ્લો કિરણભાઈ તાવિયાડ Mo.63521 21270 (ભાઈઓ બહેનો માટેની રહેવા માટેની સુવિધા) 📝📝📝📝📝📝📝📝📝 📍 નર્મદા જિલ્લો 1️⃣" *નર્મદા* " જિલ્લામા શાળા પસંદગી માટે આવતા ઉમેદવારોને મદદરૂપ થવા માટે હું તૈયાર છું. નામ : વિરલકુમાર વસાવા મોબાઇલ નંબર: *9712031401* સરનામુ :

Jayesh Desai (@desaujayesh) 's Twitter Profile Photo

બેન શ્રી આપને જણાવવાનું કે નાણાં વિભાગ દ્વારા ધોરણ 1 થી 8 મા ગ્રાન્ટેડ શિક્ષકો ની 1400 જગ્યા ની મંજૂરી આપી દેવામાં આવી છે આ ભરતી ના ફોમ ઝડપ થી ચાલુ કરે એવી આપ ની પાસે અપેક્ષા Hiren Rivaba Ravindrasinh Jadeja Dr Pradyuman Vaja Gujarat Education Department Gujarat Information CMO Gujarat Bhupendra Patel

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

પંચમહાલમાં સ્નેહમિલનમાં AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ ચૈતર વસાવાના સમર્થનમાં ભાજપના ભુક્કા કાઢ્યા... #Support #ChaitarVasava #BJP #AAP #YuvrajsinhJadeja #Panchamahal #Snemilan #Diwali #Gujarat #India #News #Jamawat #JamawatUpdate

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

📌મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી...

📌મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી...
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

📍ભુજ રહેવા અને જમવા માટે... 1.ત્રિમંદિર DMart રોડ રહેવા અને જમવાનું ખૂબ સારું અને સસ્તું.. 2. બસ સ્ટેન્ડ નજીક VRP ગેસ્ટ હાઉસ સસ્તુ અને સારું 3. જો સ્વામિનારાયણ સંપ્રદાય ના કોઈ હોય તો ભુજ વિશ્રાંતિ ભવન નર નારાયણ મંદિર સંચાલિત...શિવ કૃપા નગર. 4. BAPS Swaminarayan temple ભાનુશાલી

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

🚗 કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીનો આજ સવારનો ભારે ટ્રાફિક... 📍જે મિત્રોનું આવતીકાલે સ્થળ પસંદગી માટે પહોંચવાનું છે, તેઓએ કૃપા કરીને સમયસર નીકળી જવું, જેથી રસ્તામાં ટ્રાફિકના કારણે હેરાનગી ન થાય. સાવચેતી રાખો, સમયસર નીકળો, અને તમારી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરો. ✅ #Surajbari

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

"અમે મહેનત કરવા પણ તૈયાર છીએ, અને પરીક્ષા પાસ કરવાની તાકાત પણ રાખીએ છીએ. પરંતુ જો ખરેખર સરકારમાં ત્રેવડ હોય, તો આદિવાસી વિસ્તારોમાં સ્માર્ટ સરકારી લાઇબ્રેરીઓ અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી બતાવો!"

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

ગુજરાત સરકારે 2017માં TET પરીક્ષા અને 2023માં TET પરીક્ષા યોજી હતી. 2023ની પરીક્ષા આપનાર ઉમેદવારોની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી. હવે 2025 પૂરું થવા આવ્યું છે છતાં ઉમેદવારોને નોકરી આપવામાં આવી નથી અને ઉપરથી “પાંચ વર્ષ ફિક્સ પે” નીતિ લાગુ રાખવામાં આવી છે, જે સંપૂર્ણપણે અયોગ્ય

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

📍અમે સાથી મિત્રો મકાન રાખીને રહેવાના છીએ તો જરૂરી વસ્તુઓની યાદી બનાવી છે હજુપણ કોઈ વસ્તુઓની યાદી લિસ્ટમાં ઘટતી હોય તો નીચે ચોક્કસથી કોમેન્ટ બોક્ષમાં રજૂ કરજો જેથી કરીને અમને આપના તરફથી મળેલો સહકાર સારી રીતે ઉપયોગી થઈ શકે....✍️🙏👍

📍અમે સાથી મિત્રો મકાન રાખીને રહેવાના છીએ તો જરૂરી વસ્તુઓની યાદી બનાવી છે હજુપણ કોઈ વસ્તુઓની યાદી લિસ્ટમાં ઘટતી હોય તો નીચે ચોક્કસથી કોમેન્ટ બોક્ષમાં રજૂ કરજો જેથી કરીને અમને આપના તરફથી મળેલો સહકાર સારી રીતે ઉપયોગી થઈ શકે....✍️🙏👍
Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

🙏🏻 કચ્છ જિલ્લા પસંદગી દરમિયાન ફરી એકવાર સાવચેતીભરી ટકોર 🙏🏻 #EducationDept #TransparencyNeeded શિક્ષણમંત્રીશ્રી, અમારા તરફથી અગાઉ પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફરી એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક અધિકારીઓ જૂની જ

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

આજ રોજ રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર થયેલી 1400 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવા,ઉપરાંત આશ્રમ શાળાઓમાં પણ લાંબા સમયથી શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે તેની પણ કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત આપવામાં આવે તેવી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

આજ રોજ રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં  મંજૂર થયેલી 1400 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવા,ઉપરાંત આશ્રમ શાળાઓમાં પણ લાંબા સમયથી શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે તેની પણ કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત આપવામાં આવે તેવી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.