જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ (@tcmjunagadh) 's Twitter Profile
જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ

@tcmjunagadh

ID: 1396330247251918848

calendar_today23-05-2021 05:01:04

521 Tweet

1,1K Followers

68 Following

Tcm Union Keshod (@tkeshod) 's Twitter Profile Photo

03/09/24 ના રોજ સરોડ થી પાડોદર તરફ માર્ગ ઉપર પસાર થતાં પુલ થોડો બેસી ગયેલ હોવાનું તલાટી મંત્રી શ્રી ભૂમિબેન વાળા ને જણાયું આથી તાત્કાલિક ધોરણે તલાટી મંત્રી શ્રી દ્વારા રસ્તો બંધ કરાવી GSRTC ને જાણ કરી તથા R&B વિભાગમાં જાણ કરી મોટી દુર્ઘટના અટકાવી હતી.Collector Junagadh DDO Junagadh

03/09/24 ના રોજ સરોડ થી પાડોદર તરફ માર્ગ ઉપર પસાર થતાં પુલ થોડો બેસી ગયેલ હોવાનું તલાટી મંત્રી શ્રી ભૂમિબેન વાળા ને જણાયું આથી તાત્કાલિક ધોરણે તલાટી મંત્રી શ્રી દ્વારા રસ્તો બંધ કરાવી GSRTC ને જાણ કરી તથા R&amp;B વિભાગમાં જાણ કરી મોટી દુર્ઘટના અટકાવી હતી.<a href="/collectorjunag/">Collector Junagadh</a> <a href="/DdoJunagadh/">DDO Junagadh</a>
Gujarat Congress (@incgujarat) 's Twitter Profile Photo

૪૦૦૦ જેટલાં તલાટીઓની ઘટ, દરેક તલાટીને એક થી વધું ગામોની જવાબદારી અને ઉપરથી શાસક ભાજપના રાજકીય કામોની વેઠ પણ આ લોકોએ કરવાની.

૪૦૦૦ જેટલાં તલાટીઓની ઘટ, દરેક તલાટીને એક થી વધું ગામોની જવાબદારી અને ઉપરથી શાસક ભાજપના રાજકીય કામોની વેઠ પણ આ લોકોએ કરવાની.
આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@andtcmofficial) 's Twitter Profile Photo

1/2 યક્ષ પ્રશ્ન .. ૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી.. ૨. હવે મહેસૂલી તલાટી ની ભરતી પણ થશે .. પ્રશ્ન ૧ .. શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો .. ૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ. ન. પા. .. આટલા માં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ..?

આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@andtcmofficial) 's Twitter Profile Photo

(૨/૨) હાલ ફક્ત ગામડા ની વાત થાય તોય ૧૮૦૦૦ ગામડા વચ્ચે ૧૦૦૦૦ તલાટી અને ૧૫૦૦ મહેસૂલી તલાટી છે .. છતાં સૌથી વધુ કાર્યભરણ છે.. એક તલાટી એક ગામ .. કોઈ મહેસૂલ / પંચાયત નહીં.. આજ solution હોવું જોઈએ.

જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ (@tcmjunagadh) 's Twitter Profile Photo

1/2 યક્ષ પ્રશ્ન .. ૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી.. ૨. હવે મહેસૂલી તલાટી ની ભરતી પણ થશે .. પ્રશ્ન ૧ .. શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો .. ૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ. ન. પા. .. આટલા માં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ..?

જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ (@tcmjunagadh) 's Twitter Profile Photo

(૨/૨) હાલ ફક્ત ગામડા ની વાત થાય તોય ૧૮૦૦૦ ગામડા વચ્ચે ૧૦૦૦૦ તલાટી અને ૧૫૦૦ મહેસૂલી તલાટી છે .. છતાં સૌથી વધુ કાર્યભરણ છે.. એક તલાટી એક ગામ .. કોઈ મહેસૂલ / પંચાયત નહીં.. આજ solution હોવું જોઈએ. CMO Gujarat

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

યક્ષ પ્રશ્ન .. ૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી.. ૨. હવે મહેસૂલી તલાટીની ભરતી પણ થશે. પ્રશ્ન ૧ - શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો.. ૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ.ન.પા. આટલામાં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ? CMO Gujarat Kanu Desai

યક્ષ પ્રશ્ન ..
૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી..
૨. હવે મહેસૂલી તલાટીની ભરતી પણ થશે.
પ્રશ્ન ૧ - શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો..
૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ.ન.પા. આટલામાં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ? <a href="/CMOGuj/">CMO Gujarat</a> <a href="/KanuDesai180/">Kanu Desai</a>
જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ (@tcmjunagadh) 's Twitter Profile Photo

સરકાર શ્રી દ્વારા આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સામાન્ય જનતા માટે માથાના દુખાવા સમાન છે .CMO Gujarat

સરકાર શ્રી દ્વારા આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સામાન્ય જનતા માટે માથાના દુખાવા સમાન છે .<a href="/CMOGuj/">CMO Gujarat</a>
Tcm Union Keshod (@tkeshod) 's Twitter Profile Photo

બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.TDO-MANGROL(JUNAGADH) DDO Junagadh

બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.<a href="/TDO_MANGROL_JND/">TDO-MANGROL(JUNAGADH)</a> <a href="/DdoJunagadh/">DDO Junagadh</a>
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવને કારણે થયેલ જળબંબાકારની સ્થિતિમાં સુઈગામના તલાટી કમ મંત્રીશ્રી પાર્થ ચૌધરી દ્વારા ગામના 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી. 🙏 CMO Gujarat Bhupendra Patel Kanu Desai Harsh Sanghavi youtu.be/U7AckSd_zOU?si…

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી. આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏

બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી. 

આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏