Ramsinh Mori
@ramsinhmori2
TCM
ID: 1285806593200680960
22-07-2020 05:19:51
1,1K Tweet
870 Followers
1,1K Following
કચ્છ જિલ્લામાં DDOશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે પગાર કાપવો વગેરે વગેરે. સાહેબ ૨૦ દિવસમાં પગાર કાપવાની વાતો કરો છો એ તો જોવો આ બીજી બાજુ ૧૦+ વર્ષો થઈ ગયા ગ્રેડ પે મેળવવા માટે,માત્ર ૨૦ દિવસમાં જ પગાર કાપી લેશો? #TCMStrikeGujarat #4400GradepayTCM Brijesh Merja ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL)
ખેતર તમે ખેડો અને પાક કોઈ બીજા લણે. એવી જ રીતે રેવન્યુ રેકર્ડ ની નિભાવણી પંચાયત તલાટી કમ મંત્રી શ્રી કરે, આંકડાં શાખા નું માહિતીનું કામ પંચાયત તલાટી કરે, તો પ્રમોશન બીજા ને કેમ ? Brijesh Merja ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ Bhupendra Patel Kanu Desai #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat CMO Gujarat
સંપૂર્ણ પંચાયત વિભાગ નો ૭૦% આધાર- તલાટી મંત્રી.. તેમ છતાં અન્યાય ..? હવે તો આપો ન્યાય .. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat #4400gradpayTCM #તલાટી_પણ_કર્મચારી_છે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) Tcm Union Keshod જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ CMO Gujarat PMO India Narendra Modi Bhupendra Patel Brijesh Merja Kanu Desai
બોલો આમાં શું ખોટું છે. ? પંચાયત તલાટી પંચાયત વેરા ની વસુલાત કરે તો રેવેન્યુ તલાટી રેવન્યુ વસુલાત કેમ ના કરે...? તમે શું માનો છો રેવન્યુ કેડર અલગ કરે છે તો રેવન્યુ તલાટીને વસુલાત ની કામગીરી સોંપવી જોઈએ કે નહીં.? #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat CMO Gujarat Brijesh Merja
આજ કાલ અમે જોયુ કે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ કાગડા ઉડે છે…. તલાટી કામ કરે તો જ તમારી પાસે કામ છે ….તલાટી ની સહી વગર એકપણ કચેરીએ કંઈપણ કામ રહ્યુ નથી વેકેશન જેવો માહોલ થઈ ગયો છે… હવે તો તલાટીનુ મહત્વ સમજો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) Brijesh Merja kanu desai #TCMStrikeGujarat
સરકારની તમામ પ્રકાર ની કામગીરીનો મહત્વનો પાયો તલાટી કમ મંત્રી છે. સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પંચાયત તલાટી પહોંચાડીને સાર્થક કરે છે તો સરકારે પણ અમારી પંચાયત તલાટી ની માંગો નું હકારાત્મક નિરાકરણ લાવવું જોઈએ. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat C R Paatil @brijeshmej
તલાટી કમ મંત્રીની આ હડતાળ સરકારશ્રી દ્વારા ૨૦૧૮ માં કરવામાં આવેલ નિર્ણયની અમલવારી કરાવવા માટેની છે. કોઈ નવો નિર્ણય નથી કરવાનો. જૂની જાહેરાતની અમલવારી જ કરવાની છે.CMO Gujarat Bhupendra Patel Brijesh Merja Kanu Desai Nitin Patel ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) મહીસાગર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ
ગ્રા.પં. વિભાજનના માપદંડો રાતોરાત થઇ સકતા હોઈ તો તલાટી કમ મંત્રીના મહેકમના માપદંડો કેમ નક્કી નથી થતા? 1000 વસ્તીએ એક ગ્રા.પં બનતી હોઈ તો 1000 વસ્તી દીઠ એક મંત્રી કેમ નક્કી નથી થતા? આઝાદી પછી પણ ક્યાં ગામમાં કેટલા તકમ રાખવા એ નક્કી જ નથી. જુના મહેકમ મુજબ જ ચાલ્યું આવે છે CMO Gujarat