જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ
@tcmjunagadh
ID: 1396330247251918848
23-05-2021 05:01:04
521 Tweet
1,1K Followers
68 Following
03/09/24 ના રોજ સરોડ થી પાડોદર તરફ માર્ગ ઉપર પસાર થતાં પુલ થોડો બેસી ગયેલ હોવાનું તલાટી મંત્રી શ્રી ભૂમિબેન વાળા ને જણાયું આથી તાત્કાલિક ધોરણે તલાટી મંત્રી શ્રી દ્વારા રસ્તો બંધ કરાવી GSRTC ને જાણ કરી તથા R&B વિભાગમાં જાણ કરી મોટી દુર્ઘટના અટકાવી હતી.Collector Junagadh DDO Junagadh
CMO Gujarat Narendra Modi narendramodi_in RuralGujarat Gujarat Information Bhupendra Patel Ronak Patel BJP Gujarat Tv9 Gujarati VTV Gujarati News and Beyond Gujarat Samachar Sandesh Divya Bhaskar NavGujarat Samay કામ ગામના સરપંચ, સભ્યો, તલાટી કમ મંત્રી એ કર્યું પણ પ્રસિદ્ધિ અને સરકારમાં...
(૨/૨) હાલ ફક્ત ગામડા ની વાત થાય તોય ૧૮૦૦૦ ગામડા વચ્ચે ૧૦૦૦૦ તલાટી અને ૧૫૦૦ મહેસૂલી તલાટી છે .. છતાં સૌથી વધુ કાર્યભરણ છે.. એક તલાટી એક ગામ .. કોઈ મહેસૂલ / પંચાયત નહીં.. આજ solution હોવું જોઈએ. CMO Gujarat
યક્ષ પ્રશ્ન .. ૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી.. ૨. હવે મહેસૂલી તલાટીની ભરતી પણ થશે. પ્રશ્ન ૧ - શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો.. ૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ.ન.પા. આટલામાં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ? CMO Gujarat Kanu Desai
સરકાર શ્રી દ્વારા આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સામાન્ય જનતા માટે માથાના દુખાવા સમાન છે .CMO Gujarat
બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.TDO-MANGROL(JUNAGADH) DDO Junagadh
બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવને કારણે થયેલ જળબંબાકારની સ્થિતિમાં સુઈગામના તલાટી કમ મંત્રીશ્રી પાર્થ ચૌધરી દ્વારા ગામના 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી. 🙏 CMO Gujarat Bhupendra Patel Kanu Desai Harsh Sanghavi youtu.be/U7AckSd_zOU?si…