Ranjan patel (@ranjanp96127565) 's Twitter Profile
Ranjan patel

@ranjanp96127565

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ

ID: 1580084840581697537

calendar_today12-10-2022 06:36:45

245 Tweet

848 Takipçi

1,1K Takip Edilen

BJP (@bjp4india) 's Twitter Profile Photo

आतंक के विरूद्ध जीरो टॉलरेंस। •गैरकानूनी गतिविधियां (रोकथाम) अधिनियम को मजबूत बनाया। •राष्ट्रीय जांच एजेंसी संशोधन विधेयक लाया गया। •आतंकवाद के कृत्यों के खिलाफ वैश्विक कार्रवाई का आह्वान किया। •तीसरा मंत्रिस्तरीय सम्मेलन आयोजित किया गया।

आतंक के विरूद्ध जीरो टॉलरेंस।

•गैरकानूनी गतिविधियां (रोकथाम) अधिनियम को मजबूत बनाया।

•राष्ट्रीय जांच एजेंसी संशोधन विधेयक लाया गया।

•आतंकवाद के कृत्यों के खिलाफ वैश्विक कार्रवाई का आह्वान किया।

•तीसरा मंत्रिस्तरीय सम्मेलन आयोजित किया गया।
Jitubhai Chaudhari (@jitubhaimla) 's Twitter Profile Photo

भारतीय लोकतंत्र के मंदिर 'संसद भवन' पर 13 दिसंबर 2001 को हुए कायराना हमले में अपने प्राणों की आहुति देकर भारतीय गणराज्य की संप्रभुता की रक्षा करने वाले समस्त वीर जवानोंको भावपूर्ण श्रद्धांजलि व कोटि कोटि नमन। #ParliamentAttack

भारतीय लोकतंत्र के मंदिर 'संसद भवन' पर 13 दिसंबर 2001 को हुए कायराना हमले में अपने प्राणों की आहुति देकर भारतीय गणराज्य की संप्रभुता की रक्षा करने वाले समस्त वीर जवानोंको भावपूर्ण श्रद्धांजलि व कोटि कोटि नमन।

#ParliamentAttack
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

Wished the best of everything to Hon'ble CM Shri Bhupendra Patel ji, as he took charge of the office after becoming the Chief Minister for the second consecutive term.

Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

સાલસ અને સક્ષમ આદરણીય શ્રી Bhupendra Patel સાહેબે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસનાં નવાં પ્રતિમાન સ્થાપિત કરી, દેશ અને દુનિયામાં ડંકો વગાડશે તેવો દ્રઢ વિશ્વાસ છે.

સાલસ અને સક્ષમ આદરણીય શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> સાહેબે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી. 

આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસનાં નવાં પ્રતિમાન સ્થાપિત કરી, દેશ અને દુનિયામાં ડંકો વગાડશે તેવો દ્રઢ વિશ્વાસ છે.
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

"ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત" પોલીસ વિભાગની કાર્ય પદ્ધતિને ડિજિટલ કરવાની દિશામાં આજરોજ સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત મારા કાર્યાલય ખાતે "ઇ-ચલણ"ના અમલીકરણ સંદર્ભે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વિગતવાર ચર્ચા હાથ ધરી.

"ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત"

પોલીસ વિભાગની કાર્ય પદ્ધતિને ડિજિટલ કરવાની દિશામાં આજરોજ સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત મારા કાર્યાલય ખાતે "ઇ-ચલણ"ના અમલીકરણ સંદર્ભે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વિગતવાર ચર્ચા હાથ ધરી.
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

ગાંધીનગરના નવા સચિવાલય સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આજથી વિધિવત પદભાર સંભાળ્યો. ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ તથા રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રભુને પ્રાર્થના કરી તેમજ નવનિયુક્ત સૌ મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવી.

ગાંધીનગરના નવા સચિવાલય સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આજથી વિધિવત પદભાર સંભાળ્યો. ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ તથા રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રભુને પ્રાર્થના કરી તેમજ નવનિયુક્ત સૌ મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવી.
Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નાણામંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબે કાર્યાલયે પધારીને શુભેચ્છા મુલાકાત કરી તથા અન્ય શુભેચ્છકો અને સમર્થકોને પણ મળ્યા અને શુભકામનાઓ પાઠવી.

આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નાણામંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> સાહેબે કાર્યાલયે પધારીને શુભેચ્છા મુલાકાત કરી તથા અન્ય શુભેચ્છકો અને સમર્થકોને પણ મળ્યા અને શુભકામનાઓ પાઠવી.
Jitubhai Chaudhari (@jitubhaimla) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અને પૂજ્ય મહંત સ્વામીજીના શુભહસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન 🗓️ 14 ડિસેમ્બર, 2022, બુધવાર

માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જી અને પૂજ્ય મહંત સ્વામીજીના શુભહસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

🗓️ 14 ડિસેમ્બર, 2022, બુધવાર
Jitubhai Chaudhari (@jitubhaimla) 's Twitter Profile Photo

સુસ્વાગતમ્ ભારતને વિશ્વ ફલકે ગૌરાન્વિત કરનાર “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના પ્રણેતા અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી નું ગુજરાતની પુણ્ય ભૂમિ પર હાર્દિક સ્વાગત છે.

સુસ્વાગતમ્

ભારતને વિશ્વ ફલકે ગૌરાન્વિત કરનાર “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના પ્રણેતા અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જી નું ગુજરાતની પુણ્ય ભૂમિ પર હાર્દિક સ્વાગત છે.
Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

જય સ્વામિનારાયણ વિશ્વવંદનીય, અધ્યાત્મમૂર્તિ, અને કરોડો લોકોના પથદર્શક પરમ વંદનીય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજના શ્રીચરણોમાં વંદન કરી તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરતા પ્રધાનસેવક શ્રી Narendra Modi જી.

Jitubhai Chaudhari (@jitubhaimla) 's Twitter Profile Photo

ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આધ્યાત્મિક સંતશ્રી અને લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. આ પ્રસંગે સાંસદ શ્રી Dr.K.C.Patel (Modi ka Parivar), કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai , ધારાસભ્યશ્રીઓ શ્રી Naresh Patel (1/2)

ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આધ્યાત્મિક સંતશ્રી અને લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

આ પ્રસંગે સાંસદ શ્રી <a href="/DrKCPatel4/">Dr.K.C.Patel (Modi ka Parivar)</a>, કેબિનેટ મંત્રી શ્રી <a href="/KanuDesai180/">Kanu Desai</a> , ધારાસભ્યશ્રીઓ શ્રી <a href="/NareshPatelBJP/">Naresh Patel</a> (1/2)
Jitubhai Chaudhari (@jitubhaimla) 's Twitter Profile Photo

શ્રી Bharat Patel, શ્રી MLA Arvind Patel, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ભાજપના પદાધિકારીશ્રીઓ તથા આશ્રમ ટ્રસ્ટના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. (2/2)

શ્રી <a href="/bharatpatelmla/">Bharat Patel</a>, શ્રી <a href="/ArvindPatel178/">MLA Arvind Patel</a>, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ભાજપના પદાધિકારીશ્રીઓ તથા આશ્રમ ટ્રસ્ટના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. (2/2)
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

આજરોજ સચિવાલય સ્થિત કાર્યાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક કરી વિભાગને લગતા વિષયો પર ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.

આજરોજ સચિવાલય સ્થિત કાર્યાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક કરી  વિભાગને લગતા વિષયો પર ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

સંસ્કૃતિ, કળા અને વિકાસનો ત્રિવેણી સંગમ #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત

સંસ્કૃતિ, કળા અને વિકાસનો ત્રિવેણી સંગમ

#અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત
Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

જનતાની સુખાકારી માટે આજરોજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત વાપી તાલુકાના 'વાપી - કોપરલી - અંભેટી - સુખાલા રોડ'ના (રાષ્ટ્રીય ધોરીમર્ગ નં. 48 થી આર કે દેસાઈ કોલેજ સુધી) ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કર્યું.

જનતાની સુખાકારી માટે આજરોજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત વાપી તાલુકાના 'વાપી - કોપરલી - અંભેટી - સુખાલા રોડ'ના (રાષ્ટ્રીય ધોરીમર્ગ નં. 48 થી આર કે દેસાઈ કોલેજ સુધી) ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કર્યું.
Kanu Desai (@kanudesai180) 's Twitter Profile Photo

'सौराष्ट्र तमिल संगमम्' का ये आयोजन केवल गुजरात और तमिलनाडु का संगम नहीं है। ये संगमम नागेश्वर और सुंदरेश्वर की धरती का संगम है। ये श्रीकृष्ण और श्री रंगनाथ की धरती का संगम है। ये संगम है- नर्मदा और वैगई का। - प्रधानमंत्री श्री Narendra Modi जी #VanakkamSomnath

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકતાનગર - સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમગ્ર વિસ્તાર વર્લ્ડકલાસ ટુરિઝમ સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. અહીં જનસુવિધા અને સુખાકારી માટે નિર્માણ થઇ રહેલ એકતાનગર વિઝીટર સેન્ટર, હોસ્પિટાલીટી ડિસ્ટ્રિક્ટ, બાલવીર ઉદ્યાન અને રાજવી મ્યુઝિયમની

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકતાનગર - સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમગ્ર વિસ્તાર વર્લ્ડકલાસ ટુરિઝમ સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. અહીં જનસુવિધા અને સુખાકારી માટે નિર્માણ થઇ રહેલ એકતાનગર વિઝીટર સેન્ટર, હોસ્પિટાલીટી ડિસ્ટ્રિક્ટ, બાલવીર ઉદ્યાન અને રાજવી મ્યુઝિયમની
Sanjay Koradia (@sanjay_koradia) 's Twitter Profile Photo

ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની