Jogesh
@jogeshghelani
ID: 993730573
06-12-2012 19:58:06
1,1K Tweet
1,1K Followers
2,2K Following
દેશની જળ સિમાની રક્ષા માટે 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ Indian Coast Guard ની સ્થાપના કરવામાં આવી હતી. આવો, આજના #IndianCoastGuardDay ના અવસરે રોજ નવા-નવા પડકારોનો સામનો કરતા આપણા તટરક્ષક દળના વીર જવાનોની રાષ્ટ્ર સર્વોપરીની ભાવના અને શૌર્યને બિરદાવીએ...
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી. તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી. ના અધ્યક્ષસ્થાને 'પ્રદેશ કારોબારી બેઠક' યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રી અને પ્રમુખશ્રીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું.
નાર્કોટિક્સ ડ્રગ્સનાવ્યસનથી મુક્ત થઇ શકાય છે, નશામુક્તિ માટે હેલ્પલાઇન નંબર ૧૯૦૮ ડાયલ કરો. Gujarat Police CID Crime Gujarat
નાર્કોટિક્સ ડ્રગ્સના વ્યસનથી દુર રહો અને નાર્કોટિક્સ બાબતેની માહિતી ગુજરાત પોલીસને આપવા કોલ કરો ૧૯૦૮ Gujarat Police CID Crime Gujarat
આવું હંમેશા શરૂ જ રાખજો સાહેબ SPSurendranagar Hareshbhai Dudhat IPS તો જ સુધરશે અમારું ઝાલાવાડ ! Harsh Sanghavi DGP Gujarat Collector Surendranagar CMO Gujarat Gujarat Police Dr. Hetal Dr Mahendra Munjpara PMO India
जब वैक्सीन्स available हुईं तब भारत ने 'मेड इन इंडिया' वैक्सीन्स अपने करोड़ों नागरिकों को भी लगाईं और दुनिया के 100 से अधिक देशों को भी भेजीं: PM Narendra Modi
નવા વર્ષની શરૂઆત સાથે 1 જાન્યુઆરી, 2024ના રોજ 108 સ્થળો પર થી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની પ્રેરણાથી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરેલ મહાઅભિયાન અંતર્ગત શ્રી વડવાળા મંદિર, દુધરેજ ખાતે ઉપસ્થિત રહી, સૌની સાથે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. Yogsevak Sheeshpal
ગૂગલ મેપ માં આવું લખવું પડતું હોય ત્યારે Gujarat Policeના જવાબદાર અધિકારીએ બીપોજેટીવ વિચારી GRD,TRB& પો.કો પાસે દાડી બંધ કરીને ઈમાનદારી પૂર્વક નોકરી કરી પૂરતું વેતન મળે તેમાટે CMO Gujaratને રજૂઆત કરવી જોઈએ, આ કામ અધિકારી કરી શકે,ફોટામાં આપેલ લોકેશન ઉપર ઊભા રહેતા દડિયા બિચારા શું કરે.
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता