Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile
Jashoda Ben Solanki

@jashodaben4596

Bjp Anusuchit jati morcha mahila sel

ID: 1529330701077987328

calendar_today25-05-2022 05:17:28

1,1K Tweet

110 Followers

130 Following

Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

આજ રોજ ભારતીય જનતા પાર્ટી સાબરમતી વિધાનસભા ના સક્રિય સભ્ય સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેવ દુલર્ભ કાર્યકર્તાઓને સંબોધન કર્યું.ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા ના પૂર્વ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી જી સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડો.હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

આજ રોજ ભારતીય જનતા પાર્ટી સાબરમતી વિધાનસભા ના સક્રિય સભ્ય સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેવ દુલર્ભ કાર્યકર્તાઓને સંબોધન કર્યું.ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા ના પૂર્વ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી જી સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડો.હર્ષદભાઈ  પટેલ ઉપસ્થિત રહ્યા
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

આજ રોજ ઉપાસના સોસાયટી પાસે એ.એમ.સી પ્લોટ માં વાંચનાલય ના નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કાર્યકમ માં હાજરી આપી હતી.

આજ રોજ ઉપાસના સોસાયટી પાસે એ.એમ.સી પ્લોટ માં વાંચનાલય ના નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કાર્યકમ માં હાજરી આપી હતી.
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી પ્રેરકભાઈ શાહને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન💐💐

ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી પ્રેરકભાઈ શાહને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન💐💐
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

આજ રોજ ન્યુ રાણીપ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસ અર્થે આવી રહ્યા છે તેના ભાગરૂપે તેમજ તિરંગા યાત્રા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી..

આજ રોજ ન્યુ રાણીપ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસ અર્થે આવી રહ્યા છે તેના ભાગરૂપે તેમજ તિરંગા યાત્રા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી..
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

#નમોત્સવ મોદીજી ના જન્મદિવસ નિમિતે ફિ માં પાસ વિતરણ કરવા માં આવ્યા

#નમોત્સવ  મોદીજી ના જન્મદિવસ નિમિતે ફિ માં પાસ વિતરણ કરવા માં આવ્યા
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.💐💐 Office of Jagdish Vishwakarma 💐💐

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.💐💐
Office of Jagdish Vishwakarma 💐💐
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે

બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નિમિતે રાણીપ વોર્ડ ખાતે લોકસંપર્ક રાઉન્ડ BJP RANIP

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નિમિતે રાણીપ વોર્ડ ખાતે લોકસંપર્ક રાઉન્ડ 
<a href="/bjp4ranip/">BJP RANIP</a>
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નિમિત્તે મારા પ્રભારી વિસ્તાર નારણપુરા વિધાનસભા ના વાડજ વોર્ડ ખાતે ગૃપ મિટીંગ રાખેલ BJP Gandhinagar Loksabha BJP_NARANPURA VIDHANSABHA Sabarmati Vidhansabha Jagdish Vishwakarma

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નિમિત્તે મારા પ્રભારી વિસ્તાર નારણપુરા વિધાનસભા ના વાડજ વોર્ડ ખાતે ગૃપ મિટીંગ રાખેલ 
<a href="/AmitShahMPGnrLk/">BJP Gandhinagar Loksabha</a> <a href="/NaranpuraBjp/">BJP_NARANPURA VIDHANSABHA</a> 
<a href="/Bjp4sabarmati/">Sabarmati Vidhansabha</a> <a href="/iJagdishBJP/">Jagdish Vishwakarma</a>
Jashoda Ben Solanki (@jashodaben4596) 's Twitter Profile Photo

#नीति_आयोग_में_नियुक्ति बड़ा बाजार पुरलिया (पश्चिम बंगाल) निवासी, नमो शूद्र समाज (अनुसूचित जाति वर्ग) के विद्वान डाॅ.गोबरधन दास जी को आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी द्वारा देश के "नीति आयोग का सदस्य " नियुक्त होने पर हार्दिक बधाई व शुभकामनाऐ।

#नीति_आयोग_में_नियुक्ति
बड़ा बाजार पुरलिया (पश्चिम बंगाल) निवासी, नमो शूद्र समाज (अनुसूचित जाति वर्ग) के विद्वान डाॅ.गोबरधन दास जी को आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi  जी द्वारा देश के "नीति आयोग का सदस्य " नियुक्त होने पर हार्दिक बधाई व शुभकामनाऐ।