...
@hitsahir07
ID: 1184029342919061504
15-10-2019 08:53:17
145 Tweet
6 Takipçi
132 Takip Edilen
જે યુવરાજસિંહ યુવાનોનો અવાજ ઉઠાવે છે, પરીક્ષામાં થતી ગેરરીતિ, ડમીકાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, ખોટું કરનારાના નામ આપે છે, છતાં ગુનેગારોને પકડવા કરતા, જે સત્ય સામે લાવે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો છો? શું જનતા મૂર્ખ છે? વિદ્યાર્થીઓ મૂર્ખ છે? #yuvrajsinghJADEJA Yuvrajsinh Jadeja #news
ભાવનગર I.G.ની પત્રકાર પરિષદ ગઈ કાલે તેમણે મીડિયાને ઘણા સવાલોના જવાબો આપવાનું ટાળ્યું હતું જે લોકોના નામ #Yuvrajsinh એ આપ્યા તે વિશે પૂછતાં ગુસ્સે થયા હતા, આજની પ્રેસમાં તેમનો ટોન બદલાયો છે, ઘણાં શાંત લાગી રહ્યા છે.. શું આ લોકોના વિરોધની અસર છે? Yuvrajsinh Jadeja #yuvrajsinghJADEJA #news
કંઈ રીતે દરેક વખતે પેપરલિક કે ડમીકાંડમાં યુવરાજસિંહ પાસે માહિતી હોય? સવાલ એ છે કે તમારી પાસે માહિતી કેમ નથી હોતી? કેમ તમારા શાસનમાં આવા કાંડ આટલા વર્ષો સુધી થતાં રહ્યાં? C R Paatil #dummykand #dummyscam
આખી ગુજરાત મીડિયા વેચાઈ ગઈ છે। કોઈ બચ્યું નથી। જ્યાં યુવરાજ ની માંગ દબાઈ ગઈ અને સી આર પાટીલ ની જવાબ મીડિયા માં છવાય ગઈ। મીડિયા કોના માટે કામ કરે છે ? પ્રજા માટે કે સરકાર માટે? શરમ આવે એવી રીતે મીડિયા વાળા રાજકારણ માં ગોઠવાયી ગયા। #GodiMedia ABP Asmita News18Gujarati Zee 24 Kalak