આપણે સૌને જણાવવું પડશે કે આ પગારવધારા ની હડતાલ નથી. આ સરકાર ના ઉપરી અધિકારીઓના ગેરવહીવટ, દિશાવિહીન નીતિઓ અને અણઆવડત ને લીધે તબીબો ને થતાં અન્યાય ની લડત છે. પે લિમિટ સિવાય ના 17 મુદ્દાઓ જેમાં નાણા વિભાગ ને કોઈ લાગતું વળગતું નથી એ જ મુદ્દાઓ ના નિરાકરણ પર વાત થવી જોઈએ.