અશોકભાઇ જે પરમાર
@ashokparmar668
સુરત જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ #મહામંત્રી#
ID: 1497816857994498053
27-02-2022 06:12:56
3,3K Tweet
447 Followers
737 Following
માધવપુર મેળો 2025 : ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાગત ઉજવણીનો મેળો ચાલો, 6થી 10 એપ્રિલ દરમિયાન યોજાનાર માધવપુર મેળાની ભવ્યતાને માણવા જઈએ... CMO Gujarat #MadhavpurMela2025
ધોરણ 10 બોર્ડમાં શ્રેષ્ઠત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખુબ ખુબ શુભકામનાઓ.. 💐🌹💐 Narendra Modi CMO Gujarat Bhupendra Patel Kanu Desai Harsh Sanghavi
અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર જાણીને સ્તબ્ધ છીએ. આ આપણા બધા માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. મૃત્યુ પામેલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઇજાગ્રસ્ત લોકોના બચાવ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.🙏🙏 CMO Gujarat Bhupendra Patel Kanu Desai Harsh Sanghavi