અંકલેશ્વર તાલુકા તલાટી મંડળ (@ankalesvara) 's Twitter Profile
અંકલેશ્વર તાલુકા તલાટી મંડળ

@ankalesvara

ID: 1559759443453104128

calendar_today17-08-2022 04:30:22

16 Tweet

39 Followers

31 Following

A.L.Sagar (@solanki46704328) 's Twitter Profile Photo

છેલ્લા 21 દિવસ થી ચાલતી તલાટી કમ મંત્રીશ્રીઓ ની હડતાલને મંડળ ના ગણ્યા ગાંઠયા હોદેદારો ને બોલાવી અને ડરાવી ધમકાવી ને આ હિટલર સરકાર દ્વારા હડતાલ પુરી કરાવી દીધી છે.એનું પરિણામ આવનારી ચૂંટણીઓ માં આ કર્મચારીઓ ના પરિવારો આપવાના જ છે.

છેલ્લા 21 દિવસ થી ચાલતી તલાટી કમ મંત્રીશ્રીઓ ની હડતાલને મંડળ ના ગણ્યા ગાંઠયા હોદેદારો ને બોલાવી અને ડરાવી ધમકાવી ને આ હિટલર સરકાર દ્વારા હડતાલ પુરી કરાવી દીધી છે.એનું પરિણામ આવનારી ચૂંટણીઓ માં આ કર્મચારીઓ ના પરિવારો આપવાના જ છે.
Hareshbhai baria (@hareshb11418059) 's Twitter Profile Photo

ભારત ના બંધારણ માં રાજ્ય યાદી ના 66 વિષયો માંથી 42. નંબર નોં વિષય છેં કે પેન્શન આપવું એ રાજ્ય સરકાર નોં વિષય ગણાય છેં.જેનો સમાવેશ રાજ્ય યાદી માં થયેલ છેં.#WeWantOPS CMO Gujarat C R Patil Tv9 Gujarati GSTV ABP Asmita Sandesh Divya Bhaskar Isudan Gadhvi AAP Gujarat

ભારત ના બંધારણ માં રાજ્ય યાદી ના 66 વિષયો માંથી 42. નંબર નોં વિષય છેં કે પેન્શન આપવું એ રાજ્ય સરકાર નોં વિષય ગણાય છેં.જેનો સમાવેશ રાજ્ય યાદી માં થયેલ છેં.#WeWantOPS
<a href="/CMOGuj/">CMO Gujarat</a> 
<a href="/crpatilmp/">C R Patil</a> 
<a href="/tv9gujarati/">Tv9 Gujarati</a>
<a href="/GSTV_NEWS/">GSTV</a>
<a href="/abpasmitatv/">ABP Asmita</a>
<a href="/sandeshnews/">Sandesh</a> 
<a href="/Divya_Bhaskar/">Divya Bhaskar</a>
<a href="/isudan_gadhvi/">Isudan Gadhvi</a> 
<a href="/AAPGujarat/">AAP Gujarat</a>
અંકલેશ્વર તાલુકા તલાટી મંડળ (@ankalesvara) 's Twitter Profile Photo

આજરોજ મે. તાલુકા વિકાસ અધિકારીશ્રી, અંકલેશ્વર દ્વારા તરીયા ગામ ના વિકાસ ના કામો , સામૂહિક શૌચાલય અને ગામ પંચાયત તરીયા ની મુલાકાત લીધી.

આજરોજ મે. તાલુકા વિકાસ અધિકારીશ્રી, અંકલેશ્વર દ્વારા તરીયા ગામ ના વિકાસ ના કામો ,  સામૂહિક શૌચાલય અને ગામ પંચાયત તરીયા ની મુલાકાત લીધી.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi નરેન્દ્ર મોદી સાહેબના પૂજનીય માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળી ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ ખૂબ જ શોકની લાગણી અનુભવે છે.. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏

માનનીય વડાપ્રધાનશ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> નરેન્દ્ર મોદી સાહેબના પૂજનીય માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળી ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ ખૂબ જ શોકની લાગણી અનુભવે છે.. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏
jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

"પેપર નથી ફૂટતા, માણસ ફૂટે છે" આ અગાઉ પણ લખેલું છે. માણસ બેઈમાની નફ્ફટ થઈને વારંવાર ત્યારે કરી શકે જ્યારે એને સજાનો ડર ના હોય ને લાલચ મોટી હોય. તંત્ર જડબેસલાક દાખલો નહિ બેસાડે તમામ (બે)જવાબદારોને પાઠ ભણાવવાનો ત્યાં સુધી પ્રામાણિક તૈયારી કરતા મહેનતુ વિદ્યાર્થીના સપનાને અન્યાય થશે.