ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile
ROSHANI PATEL

@roshani_27

i love my self..

ID: 1282259955706261505

calendar_today12-07-2020 10:30:37

16 Tweet

147 Followers

8 Following

ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

4200 આપવાની વાત હતી... કોઇ પરીપત્ર સ્થગિત કરવાની નહીં 4200 ગ્રેડ પે અમારો હક્ક છે #4200gradepay #4200Gujarat

4200 આપવાની વાત હતી...
કોઇ પરીપત્ર સ્થગિત કરવાની નહીં

4200 ગ્રેડ પે અમારો હક્ક છે
#4200gradepay 
#4200Gujarat
ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

#4200Gujrat #4200gradepay હું તો હજી ફિક્સ માં છું..! મારે તો હજી 9 વર્ષ થવા માં વાર છે!! બધા ને મળશે એટલે મનેય મળી જશે... આવા ઓને એટલુંજ કહેવાનું કે..વારા પછી વારો ..મારા પછી તારો....ઉંઘણસિંહો જાગી જજો બાકી તમારો વારો પણ આવશે જ...

ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

#4200Gujarat #4200Gradpay 2800સ્થગિત નહીં રદ કરો. અમારો હક અમને લેખિતમાં પાછો આપો.

ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

બીજા બધા પરીપત્રો બુલેટ ટ્રેનની ઝડપથી થાય છે તો #4200 ના પરીપત્રમાં આટલી વાર કેમ? #4200Gujarat #4200gradepay

ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

આ નિર્ણયથી ૬૫૦૦૦ શિક્ષકોને મળશે લાભ,પણ ક્યારે??? #4200Gujarat_નીતિવિષયક_નિર્ણય

આ નિર્ણયથી ૬૫૦૦૦ શિક્ષકોને મળશે લાભ,પણ ક્યારે???
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

જમવા માટે થાળી મળી પણ ભોજન ક્યારે ? 4200 ગ્રેડ પે રાજ્ય ના શિક્ષકોનો હક છે , આ શિક્ષકો કશું વધારાનુ માંગતા નથી , જે અગાઉના શિક્ષકોને મલે છે બસ એજ.. રાજ્યના પ્રાથમિક શિક્ષકો.. #4200_Gujarat_નીતિવિષયક_નિર્ણય

ROSHANI PATEL (@roshani_27) 's Twitter Profile Photo

Nps નામનો અજગર પેન્શન ને ગળી ગ્યો છે. કર્મચારી ને આપવામાં તિજોરી ઉપર ભાર પડે, અને નેતા માટે દરવાજા ઓટોમેટિક ખુલ્લી જાય. વાહ રે સરકાર વાહ. 370,caa, રામમંદિર આ બધું એક જટકે થઈ જાય અને કર્મચારીના હકો વર્ષો પછી પણ વણ ઉકાયેલાં. #NPS_QUIT_INDIA #RestoreOldPension

Yagnik Gajjar (@yagnik43) 's Twitter Profile Photo

વિદ્યાર્થીઓ નું ભણતર બગડે તો ભલે બગડે પરીક્ષા બંધ રહે એ પણ ચાલશે "પણ સાહેબ ની સભા તો થવી જ જોઈએ" બરોબર છે ને ભક્તો?

વિદ્યાર્થીઓ નું ભણતર બગડે તો ભલે બગડે પરીક્ષા બંધ રહે એ પણ ચાલશે
"પણ સાહેબ ની સભા તો થવી જ જોઈએ"

બરોબર છે ને ભક્તો?