Ruchi_patel24
@raval_ruchi
village secretary @ government of gujrat
ID: 1439823450298671104
20-09-2021 05:27:30
117 Tweet
1,1K Followers
23 Following
જલાલપોર તાલુકાના અબ્રામા, એથાણ, ખરસાડ,ચિજગામ, ભૂતસાડ, સરાવ, કડોલી,બોદાલી, કોથમડી મળીને 9 ગામોમાં Mnrega અંતર્ગત મોડેલ ગ્રામ પંચાયતનું માનનીય ધારાસભ્યશ્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.Collector & DM Navsari DDO Navsari Gujarat Information C R Paatil
આ તમામ મોડેલ ગ્રામ પંચાયતોમાં મોડેલ e-gram સેન્ટર, cctv તથા ડિજિટલ અને કેશલેશ વેરા વસુલાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ પંચાયતોમાં solar rooftop લગાવેલ છે જેથી તમામ પંચાયતો 'આત્મનિર્ભર ભારત' તથા પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે. Collector & DM Navsari DDO Navsari
વાવાઝોડા ના કારને સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયાલ તા. ૧૬/૬/૨૩ સુધી બંધ રહેશે.JIGNA PARMAR (GAS) Collector & DM Navsari SDM Navsari
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવીCMO Gujarat Collector & DM Navsari DRP DDO Navsari
નવસારી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિની એક ઝલક. #HarGharTiranga CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department KKNirala Collector & DM Navsari Gujarat Information
આજ તારીખ ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ જલાલપોર તાલુકાના દેલવાડા તથા ભીનાર ગામે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ અંતર્ગત ગામની સાફ-સફાઈ કરી સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા. #SwabhavSwachhata #SanskarSwachhata #SwachhataHiSewa2024 #SwachhGujarat PMO India CMO Gujarat C R Paatil Collector & DM Navsari DDO Navsari
આજ તારીખ ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ જલાલપોર તાલુકાના દેલવાડા તથા ભીનાર ગામે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ અંતર્ગત ગામની સાફ-સફાઈ કરી સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા. #SwabhavSwachhata #SanskarSwachhata #SwachhataHiSewa2024 #SwachhGujarat PMO India CMO Gujarat C R Paatil Collector & DM Navsari DDO Navsari
આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવ્યો જેમાં અરજદારશ્રીઓના કુલ-૧૨ પ્રશ્નો રૂબરૂમાં સાંભળી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો. CMO Gujarat Revenue Dep. Gujarat DDO Navsari Info Navsari GoG
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’... માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ... #ObesityFreeGujarat #ObesityFreeGujaratBHN CMO Gujarat