સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile
સ્વામી નિજાનંદ

@nijanandji

ભૌતિક સુખો ક્યારેય વિક્ષેપ વિનાના હોતાં નથી, અને માનસિક દુઃખો ક્યારેય ક્ષણભંગુર સુખ વિનાના હોતાં નથી!

ID: 713428828865957888

calendar_today25-03-2016 18:14:22

4,4K Tweet

2,2K Followers

62 Following

સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

અંજનાસૂત,અજરા અમર, ગદાધર ગુણવંત રામદૂત, સુગ્રીવ સખા, બાહુબલી બળવંત. સમર્યે સદાય સાબદો, રખવાળો સાધુસંત વચન વિવેકી વાનરા, હુંકારે હનુમંત.... - swami Nijanand

અંજનાસૂત,અજરા અમર,
ગદાધર ગુણવંત
રામદૂત, સુગ્રીવ સખા,
બાહુબલી બળવંત.
સમર્યે સદાય સાબદો,
રખવાળો સાધુસંત 
વચન વિવેકી વાનરા,
હુંકારે હનુમંત....
      - swami Nijanand
સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

વર્ષો પહેલાં ઉત્તર ગુજરાતના મુક્ત ભ્રમણ દરમિયાન સાબરકાંઠાના અલવાકંપા ગામના એક વીડ(પડતર) ખાતે મારો ઉતારો હતો, અને એજ દરમિયાન 'વસંતપંચમી' ની તિથી આવેલ. લાલજીભાઈ દેસાઇ દ્વારા અર્થમૂવિંગ બાબતે તાણેલા તંબૂઓ પૈકી એકમાં લખાયેલ ગઝલ "વસંત છું" ના એ બે-ત્રણ શેર અહીં પ્રસ્તુત કરું છું.

સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

રાધનપુર સાંતલપુર સમી પંથકના કોળી-ઠાકોર સમાજના આરાધ્ય એવા માંધાતા શૂરવીરના પ્રાગટય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજીને મહારાજ માંધાતાના જન્મદિવસ ઉજવાયો.....

રાધનપુર સાંતલપુર સમી પંથકના કોળી-ઠાકોર સમાજના આરાધ્ય એવા માંધાતા શૂરવીરના પ્રાગટય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજીને મહારાજ માંધાતાના જન્મદિવસ ઉજવાયો.....
Uday Mahurkar (@udaymahurkar) 's Twitter Profile Photo

My book’My idea of Nation First’ by Rupa Publications talks about creating nationalist role models from Muslims. We have 1 in Gurgaon-based scrap dealer Haji Akhtar Khan. He returned gold worth Rs 15 lakhs to a Hindu mam who inadvertently gave it as scrap. ndtv.com/india-news/har…

Mayank Nayak (@mayanknayakbjp) 's Twitter Profile Photo

મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી.

મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી.
Mayank Nayak (@mayanknayakbjp) 's Twitter Profile Photo

आज राष्ट्रपति भवन में महामहिम राष्ट्रपति श्रीमती India president Draupadi Murmu जी द्वारा आयोजित ब्रेकफास्ट में साथी सांसदों के साथ शामिल होने का सौभाग्य प्राप्त हुआ। महामहिम राष्ट्रपति जी के साथ हुआ स्नेहपूर्ण संवाद, उनके प्रेरणादायी विचार और मार्गदर्शन हम सभी जनप्रतिनिधियों के लिए अत्यंत

आज राष्ट्रपति भवन में महामहिम राष्ट्रपति श्रीमती <a href="/DraupdiMurm/">India president Draupadi Murmu</a> जी द्वारा आयोजित ब्रेकफास्ट में साथी सांसदों के साथ शामिल होने का सौभाग्य प्राप्त हुआ।

महामहिम राष्ट्रपति जी के साथ हुआ स्नेहपूर्ण संवाद, उनके प्रेरणादायी विचार और मार्गदर्शन हम सभी जनप्रतिनिधियों के लिए अत्यंत
Rajni Patel (@rajnipatel_mla) 's Twitter Profile Photo

વિરો ને વંદન, 23 માર્ચ વીર શહીદ ભગતસિંહ સુખદેવજી અને રાજ્યગુરૂજી ના બલિદાન ને યાદ કરી મારા પૂર્વ મતવિસ્તાર માં સંગાથ ફાઉન્ડેશન ના યુવા મિત્રો દ્વારા આયોજિત કાર્યક્રમ માં હાજરી આપી પૂજ્ય ગોપાલદાસ બાપુ ની વિશેષ હાજરી સાથે પૂર્વ માજી સૈનિકો અને તાલુકા ના સૌ વરિષ્ઠ આગેવાનો એ માં

વિરો ને વંદન, 23 માર્ચ વીર શહીદ ભગતસિંહ સુખદેવજી અને રાજ્યગુરૂજી ના બલિદાન ને યાદ કરી મારા પૂર્વ મતવિસ્તાર માં સંગાથ ફાઉન્ડેશન ના યુવા મિત્રો દ્વારા આયોજિત કાર્યક્રમ માં હાજરી આપી 
પૂજ્ય ગોપાલદાસ બાપુ ની વિશેષ હાજરી સાથે  પૂર્વ માજી સૈનિકો અને તાલુકા ના સૌ વરિષ્ઠ આગેવાનો એ માં
સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

न हि तद्भविता राष्ट्रं यत्र रामो न भूपतिः। રામનવમી ॥શોભાયાત્રા-Radhanpur॥

न हि तद्भविता राष्ट्रं यत्र रामो न भूपतिः।
રામનવમી
॥શોભાયાત્રા-Radhanpur॥
સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને….. ॥ જૈનં જયતિ શાસનમ॥

પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને…..

॥ જૈનં જયતિ શાસનમ॥
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

ममता सरकार के 15 साल बंगाल वासियों के लिए बुरे सपने की तरह रहे हैं। जिन आशाओं के साथ बंगाल की जनता ने सत्ता सौंपी थी वो जनता भयभीत है, निराश है। अब बंगाल की जनता 'परिवर्तन' चाहती है। -श्री Amit Shah जी #BhorosharShopothBJP

સ્વામી નિજાનંદ (@nijanandji) 's Twitter Profile Photo

शायद यह पहला भारत रत्न होगा’ जिन्हें पाकिस्तान की ओर से निशान-ए-पाकिस्तान का ख़िताब मिला हुआ है! हमारे कई गुप्तचरों को मोरारजीभाई ने मौत के मुँह में धकेल दिया!