#फार्मासिस्ट_भी_है_कैडर_का_हक़दार
ભારતે આખા વિશ્વમાં માં કોરોનાની દવા આપી,ક્યારે કોઈયે પૂછ્યું કે આ દવા કોણ અને કેવી રીતે બનાવે છે? શું તમે આ દવા બનાવનાર ફાર્માસિસ્ટના જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય સિસ્ટમ ને મજબૂત કરવા કર્યો?ફાર્માસિસ્ટ ને પ્રમોટ કેમ નથી કરતા?
આમ ભારત કોરોના સામે લડશે