(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile
(ART) Association of Revenue Talati Gujarat State

@gujarattalati

Association of Revenue Talati Gujarat State
(ART)

ID: 1164385889146925057

calendar_today22-08-2019 03:57:10

54 Tweet

1,1K Followers

60 Following

(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

SK રેવન્યુ તલાટી સ્વ.શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડના પત્ની વર્ષાબા રાઠોડને કુલ રૂ.૮,૨૬૦૦૦/-ની આર્થિક સહાય રે.તલાટી મિત્રોની હાજરીમાં અર્પણ કરી. All RT = 545000, SK= 210000 (Dy.mam+ Clerk+RT), Other RT+ SO Rakesh Kantharia= 71000. Total = 826000 Thanks to all Rev.Emp. Revenue Dep. Gujarat

SK રેવન્યુ તલાટી  સ્વ.શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડના પત્ની વર્ષાબા રાઠોડને કુલ રૂ.૮,૨૬૦૦૦/-ની આર્થિક સહાય રે.તલાટી મિત્રોની હાજરીમાં અર્પણ કરી.
All RT = 545000, SK= 210000 (Dy.mam+ Clerk+RT), Other RT+ SO Rakesh Kantharia= 71000. Total = 826000
Thanks to all Rev.Emp.
<a href="/revenuegujarat/">Revenue Dep. Gujarat</a>
(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

મહેસાણા સ્પીપાનું નવુ બિલ્ડીંગ ઘણાં સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યુ છે. ઉદ્ઘાટન મોડુ થવાના કારણે કેટલાય તાલીમાર્થીઓ તાલીમથી વંચિત છે. આદરણીય મંત્રીશ્રીનું ધ્યાન દોરી સત્વરે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી વિનંતી. CMO Gujarat Bhupendra Patel Rajendra Trivedi Pankaj Kumar R C MEENA SPIPA

YUVRAJ BHAVNAGAR JAIVEERRAJ SINH GOHIL (@ysjrsg) 's Twitter Profile Photo

Kiren Rijiju National highways are improving no doubt at all, however many roads within the city are an absolute disaster and mostly get repaired only when BJP ministers come. We hope to have you all visit us often so the roads keep improving 😏

ASSOCIATION OF REVENUE TALATI SURAT (@artsurat3) 's Twitter Profile Photo

જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી સ્વ.આશીષભાઈ ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી ના હસ્તે અર્પણ થયો. //શુભમ્ ભવતું//

જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી   સ્વ.આશીષભાઈ  ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી  ના હસ્તે અર્પણ થયો.
//શુભમ્ ભવતું//
(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

૨૦૨૪નું વર્ષ મહેસુલી પરિવારના સભ્યો માટે અસહ્ય રહ્યુ. મહે.પરિવારના બે મિત્રો રાજેશભાઈ પંડ્યા-ભાવનગર, કુલદીપભાઈ રાઠોડ -જુનાગઢ ને ગુમાવતા પરિવાર શોકમગ્ન બની ગયો.આ પ્રસંગે મહેસુલી પરિવારની વર્ષોથી ચાલી આવતી લાગણીની જોડાયેલી પરંપરા મુજબ બંને મિત્રોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી.

૨૦૨૪નું વર્ષ મહેસુલી પરિવારના સભ્યો માટે અસહ્ય રહ્યુ. મહે.પરિવારના બે મિત્રો રાજેશભાઈ પંડ્યા-ભાવનગર, કુલદીપભાઈ રાઠોડ -જુનાગઢ ને ગુમાવતા પરિવાર શોકમગ્ન બની ગયો.આ પ્રસંગે મહેસુલી પરિવારની વર્ષોથી ચાલી આવતી લાગણીની જોડાયેલી પરંપરા મુજબ બંને મિત્રોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી.
(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

1) સ્વ. શ્રી રાજેશભાઈ પંડ્યાના પરિવારને ભાવનગર જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રૂ.૩,૦૨,૯૨૦/- અને એસોસીએશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત રાજ્ય દ્વારા રૂ.૮,૧૮,૧૨૦/- એમ કુલ મળી રૂ.૧૧,૨૧, ૦૪૦/- ની આર્થિક સહાય આપવામાં આવી.

(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

(૨) સ્વ. શ્રી કુલદીપભાઈ રાઠોડના પરિવારને જુનાગઢ જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રૂ.૪,૬૪,૧૦૦/- અને એસોસીએશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત રાજ્ય દ્વારા રૂ. ૬,૮૯,૨૩૩/- એમ કુલ મળી રૂ.૧૧,૫૩, ૩૩૩/- ની આર્થિક સહાય આપવામાં આવી.

(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટી કેડરને લગત પ્રિ-સર્વિસ-ખાતાકીય પરીક્ષા બાબતે ખૂબ જ મહત્વ નિર્ણય કરી 50 માર્કસ અને 5 માર્ક્સ ના ગ્રેસિંગ નો G.R કરવામાં આવેલ છે. જે બદલ એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત(સૂચિત) CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે

(ART) Association of Revenue Talati Gujarat State (@gujarattalati) 's Twitter Profile Photo

ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ગૌરવ અપાવનાર, પ્રખર વક્તા, વેદાંતના પ્રચારક અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ।

ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ગૌરવ અપાવનાર, પ્રખર વક્તા, વેદાંતના પ્રચારક અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

 આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ।