Dr.Devendra Singh Rathor (@drdevrathore) 's Twitter Profile
Dr.Devendra Singh Rathor

@drdevrathore

Vice President - Bhartiya Janta Yuva Morcha, Karnavati Mahangar. Coordinator Swami Vivekanand Yuva Board, Govt of Guj. (Karnavati Mahangar)

ID: 3223294128

calendar_today22-05-2015 14:11:13

61,61K Tweet

2,2K Followers

339 Following

Dr.Devendra Singh Rathor (@drdevrathore) 's Twitter Profile Photo

A talk and interaction session with youth on Indian Foreign Policy in the Modi Era was held in the august presence of Hon. Union Minister Shri Dr. S. Jaishankar Ji and Home, Youth & Culture Minister of State Shri Harsh Sanghavi ji at Science City, A’bad.

A talk and interaction session with youth on Indian Foreign Policy in the Modi Era was held in the august presence of Hon. Union Minister Shri <a href="/DrSJaishankar/">Dr. S. Jaishankar</a> Ji and Home, Youth &amp; Culture Minister of State Shri <a href="/sanghaviharsh/">Harsh Sanghavi</a> ji at Science City, A’bad.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

આપ સૌને ચૈત્રી નવરાત્રિની મંગલમય શુભકામનાઓ. આદ્યશક્તિ મા અંબાની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહે અને નવરાત્રિનું આ પર્વ આપના જીવનમાં નવી ઊર્જા અને ખુશીઓ લાવે તેવી અભ્યર્થના.

આપ સૌને ચૈત્રી નવરાત્રિની મંગલમય શુભકામનાઓ.

આદ્યશક્તિ મા અંબાની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહે અને નવરાત્રિનું આ પર્વ આપના જીવનમાં નવી ઊર્જા અને ખુશીઓ લાવે તેવી અભ્યર્થના.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

हिंदू नव वर्ष की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं। भगवान श्री राम की कृपा आप सभी पर सदैव बनी रहे, यह नव वर्ष आपके जीवन में सुख, समृद्धि और सफलता लेकर आए। जय श्रीराम

हिंदू नव वर्ष की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।

भगवान श्री राम की कृपा आप सभी पर सदैव बनी रहे, यह नव वर्ष आपके जीवन में सुख, समृद्धि और सफलता लेकर आए।

जय श्रीराम
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

आप सभी को गुड़ी पड़वा की हार्दिक शुभकामनाएं। यह नव वर्ष आपके जीवन में सुख, समृद्धि और नई ऊर्जा लेकर आए।

आप सभी को गुड़ी पड़वा की हार्दिक शुभकामनाएं।

यह नव वर्ष आपके जीवन में सुख, समृद्धि और नई ऊर्जा लेकर आए।
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

આજે દાહોદના પ્રવાસે જતી વખતે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.

આજે દાહોદના પ્રવાસે જતી વખતે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

એક સમય હતો જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવું એક સપનું હતું. આજે ટેકનોલોજી અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના સંગમથી કડાણા અને નર્મદાના નીરને બે-બે વખત લિફ્ટ કરીને આપણા જિલ્લાઓના ખેતરો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાણીદાર વિકાસ માનનીય વડાપ્રધાન શ્રી

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

આજે દાહોદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ ફતેપુરા વિધાનસભાના પાડલીયા ગામના બૂથ નંબર ૧૩૮ના પ્રમુખ શ્રી જયંતિભાઈ ખાનાભાઈ ભગોરાના નિવાસસ્થાને ચા-નાસ્તા સાથે કર્યો. જયંતિભાઈ અને તેમના પરિવારનો આ આત્મીય સત્કાર અને કાર્યકર્તાઓનો આ પ્રેમ જ જનસેવા માટે નિરંતર દોડતા રહેવાની નવી શક્તિ અને ઊર્જા

આજે દાહોદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ ફતેપુરા વિધાનસભાના પાડલીયા ગામના બૂથ નંબર ૧૩૮ના પ્રમુખ શ્રી જયંતિભાઈ ખાનાભાઈ ભગોરાના નિવાસસ્થાને ચા-નાસ્તા સાથે કર્યો.

જયંતિભાઈ અને તેમના પરિવારનો આ આત્મીય સત્કાર અને કાર્યકર્તાઓનો આ પ્રેમ જ જનસેવા માટે નિરંતર દોડતા રહેવાની નવી શક્તિ અને ઊર્જા
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ખેડૂતનું સન્માન અને ગરીબનું ઘર - આ છે મોદી સરકારની ગેરંટી!

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

સોશિયલ મીડિયા અને AI ના માધ્યમથી જૂઠું ફેલાવીને સમાજ-સમાજ વચ્ચે અંતર ઊભું કરવાનો પ્રયાસ કરનારા તત્વોથી ગુજરાતની જનતાએ સાવધ રહેવાની જરૂર છે. ચૂંટણી ટાણે આવતા આવા 'બહુરૂપિયાઓ'થી છેતરાશો નહીં.

Ratnakar (@ratnakar273) 's Twitter Profile Photo

आज दिल्ली केन्द्रीय कार्यालय पर राष्ट्रीय अध्यक्ष श्री Nitin Nabin जी मार्गदर्शन के साथ , राष्ट्रीय संगठन महामन्त्री श्री B L Santhosh जी, राष्ट्रीय सह संगठन महामन्त्री और राष्ट्रीय प्रशिक्षण अभियान के राष्ट्रीय संयोजक श्री Shivprakash , राष्ट्रीय महामन्त्री श्री

आज दिल्ली केन्द्रीय कार्यालय पर राष्ट्रीय अध्यक्ष श्री <a href="/NitinNabin/">Nitin Nabin</a> जी मार्गदर्शन के साथ , राष्ट्रीय संगठन महामन्त्री श्री <a href="/blsanthosh/">B L Santhosh</a> जी, राष्ट्रीय सह संगठन महामन्त्री और राष्ट्रीय प्रशिक्षण अभियान के राष्ट्रीय संयोजक श्री <a href="/shivprakashbjp/">Shivprakash</a> , राष्ट्रीय महामन्त्री श्री
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

દાયકાઓ સુધી જેમને માત્ર મતના રાજકારણ માટે વાપરવામાં આવ્યા, એવા આપણા આદિવાસી સમાજને ખરા અર્થમાં મુખ્યધારામાં લાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે કર્યું છે. આજે આદિવાસી વિસ્તારના ઘરે-ઘરે મોદી સાહેબ પ્રત્યે જે અતૂટ શ્રદ્ધા છે, તે વર્ષોના સેવાયજ્ઞનું પરિણામ છે.

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

શાંતિ હોય ત્યાં જ સમૃદ્ધિ હોય છે. આજે ગુજરાતમાં બહારના રાજ્યોના લોકો પણ સુરક્ષા અને શાંતિના કારણે રોજીરોટી મેળવવા આવે છે. પરંતુ, કેટલાક રાજકીય નેતાઓને ગુજરાતની આ પ્રગતિ ખૂંચી રહી છે. પ્રજાને ભડકાવવી, ભય ફેલાવવો અને અશાંતિનું વાતાવરણ ઊભું કરવું એ જ એમનો એજન્ડા છે! જનતા બધું જોઈ

BJP Karnavati Mahanagar (@bjp4karnavati) 's Twitter Profile Photo

માત્ર દિવાલો નહીં, હજારો પરિવારોના સપનાઓનું સર્જન.. ​વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં અમદાવાદમાં તૈયાર થયા ૩૩,૦૦૪ આવાસો. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના સંકલ્પથી ગરીબ અને મધ્યમ વર્ગને મળ્યું પોતાનું સરનામું. ​વચન આપ્યું હતું,જે નિભાવ્યું .. #AmdavadVikasPath

માત્ર દિવાલો નહીં, હજારો પરિવારોના સપનાઓનું સર્જન..

​વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં અમદાવાદમાં તૈયાર થયા ૩૩,૦૦૪ આવાસો. 

પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના સંકલ્પથી ગરીબ અને મધ્યમ વર્ગને મળ્યું પોતાનું સરનામું.

​વચન આપ્યું હતું,જે નિભાવ્યું  ..

#AmdavadVikasPath
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

એક તરફ 60 વર્ષનો જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચારનો ઇતિહાસ છે, તો બીજી તરફ માનનીય મોદી સાહેબનો 'આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ છે. ગુજરાતના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં ઉગતા 'મિલેટ્સ'ને આજે વિશ્વ ઓળખતું થયું છે.

Dr.Devendra Singh Rathor (@drdevrathore) 's Twitter Profile Photo

ચૂંટણી તો માત્ર એક પડાવ છે, ભાજપના કાર્યકર્તાઓનું લક્ષ્ય જનસેવા છે. કુદરતી આફત હોય કે મહામારી, તેઓ સતત જનતાની પડખે ઊભા રહે છે.

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા ભોગવવાનું સાધન નથી, પણ 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે પ્રજાની સેવા કરવાનો માર્ગ છે. ચૂંટણી આવે કે જાય, ભાજપનો કાર્યકર્તા 365 દિવસ ગ્રાઉન્ડ પર જ હોય છે. અંત્યોદયની વિચારધારા અને એકાત્મ માનવવાદ એ જ અમારી ઓળખ છે.

Dr.Devendra Singh Rathor (@drdevrathore) 's Twitter Profile Photo

અમદાવાદની શાન.. રેતીમાંથી રત્ન સુધીની સફર .. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ ના નિર્માણ સાથે અમદાવાદના વિકાસને લાગશે નવી પાંખો. વિકાસની રાજનીતિ, માત્ર ભાજપ સાથે .. #AmdavadVikasPath

અમદાવાદની શાન..

રેતીમાંથી રત્ન સુધીની સફર ..

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ ના નિર્માણ સાથે અમદાવાદના વિકાસને લાગશે નવી પાંખો. 

વિકાસની રાજનીતિ, માત્ર ભાજપ સાથે ..

#AmdavadVikasPath