લોકશાહીમાં મતદાન કરવાની તમામ લોકો અપીલ કરે છે ત્યારે સુરતવાસીઓના મતદાનનો અધિકાર છીનવાયો.. ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા પણ પાંચ વર્ષે સંસદની ચૂંટણીમાં મતદાન કરવાનો લાખો મતદારો અધિકાર ચૂકી ગયા..લોકતાંત્રિક પ્રક્રિયા સાથે છેતરપિંડી?કોણ જવાબદાર..? સોશિયલ મીડિયામાં અવર નવર સવાલ…