ભારતીય જનતા પાર્ટી રાણપુર (ગ્રામ્ય) (@bjp_ranpur) 's Twitter Profile
ભારતીય જનતા પાર્ટી રાણપુર (ગ્રામ્ય)

@bjp_ranpur

Official Account Of Bhartiya Janta Party - Ranpur Rural
Social Media & IT CELL Ranpur Taluka BJP
Gujarat State 💫 ( @j_k_rajput_01 )

ID: 1633737568830513157

calendar_today09-03-2023 07:53:27

1,1K Tweet

212 Takipçi

440 Takip Edilen

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

લોકસેવાના અવિરત 8,931 દિવસ! ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો ઐતિહાસિક વિક્રમ સ્થાપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. 8,931 દિવસની આ અવિરત સાધના દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ વિશે

લોકસેવાના અવિરત 8,931 દિવસ!

ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો ઐતિહાસિક વિક્રમ સ્થાપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. 8,931 દિવસની આ અવિરત સાધના દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે.

આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ વિશે
ભારતીય જનતા પાર્ટી રાણપુર (ગ્રામ્ય) (@bjp_ranpur) 's Twitter Profile Photo

આજે હરપાલસિંહ ઝાલા નાં ફોર્મ (નાગનેશ) ખાતે બોટાદ જિલ્લા અને રાણપુર તાલુકા ભાજપ સંગઠન નાં હોદ્દેદારો તથા કાર્યકર્તાની ઉપસ્થિતિમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 'મન કી બાત'કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કરી, માર્ગદર્શન મેળવ્યું. આ પ્રસંગે 'મન કી બાત ટિફિન કે સાથ'બેઠક થઈ

MLA Kalubhai Dabhi (@kalubhaimla) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા પ્રભારીમંત્રી શ્રીમતિ. Rivaba Ravindrasinh Jadeja જી ની અધ્યક્ષતા માં બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સહભાગી થઈ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી.

આજરોજ જિલ્લા પ્રભારીમંત્રી શ્રીમતિ. <a href="/Rivaba4BJP/">Rivaba Ravindrasinh Jadeja</a> જી ની અધ્યક્ષતા માં બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સહભાગી થઈ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

MLA Kalubhai Dabhi (@kalubhaimla) 's Twitter Profile Photo

કમળ ખીલશે,વિકાસ જીતશે..! તમામ કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે મળી આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તૈયાર રહીએ. ચાલો 'તમારો’ કે 'મારો’ નહીં,પણ આપણા ભાજપા પરિવારના ઉમેદવાર ને વિજયી બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ. ઉમેદવાર કોઈ પણ હોય...આવશે તો કમળ જ..!! આપણો એકજ ઉમેદવાર કમળ..!!

કમળ ખીલશે,વિકાસ જીતશે..!
તમામ કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે મળી આગામી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તૈયાર રહીએ.
ચાલો 'તમારો’ કે 'મારો’ નહીં,પણ આપણા ભાજપા પરિવારના ઉમેદવાર ને વિજયી બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ.
ઉમેદવાર કોઈ પણ હોય...આવશે તો કમળ જ..!!

આપણો એકજ ઉમેદવાર કમળ..!!
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા ભોગવવાનું સાધન નથી, પણ 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે પ્રજાની સેવા કરવાનો માર્ગ છે. ચૂંટણી આવે કે જાય, ભાજપનો કાર્યકર્તા 365 દિવસ ગ્રાઉન્ડ પર જ હોય છે. અંત્યોદયની વિચારધારા અને એકાત્મ માનવવાદ એ જ અમારી ઓળખ છે.

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ધ્વજારોહણ તથા કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 🕤 આવતીકાલે સવારે 9:30 કલાકે 📍પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર લાઈવ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર માનનીય મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> અને પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="/iJagdishBJP/">Jagdish Vishwakarma</a> પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ધ્વજારોહણ તથા કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

🕤 આવતીકાલે સવારે 9:30 કલાકે 
📍પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર 

લાઈવ
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતાનું જીવંત પ્રતીક છે. 1980માં શરૂ થયેલી ભાજપની સફર આજે ભારતના લોકતંત્રનો સુવર્ણ અધ્યાય બની છે. ભાજપના સ્થાપના દિવસ પર સર્વે

રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતાનું જીવંત પ્રતીક છે. 1980માં શરૂ થયેલી ભાજપની સફર આજે ભારતના લોકતંત્રનો સુવર્ણ અધ્યાય બની છે. ભાજપના સ્થાપના દિવસ પર સર્વે
ભારતીય જનતા પાર્ટી રાણપુર (ગ્રામ્ય) (@bjp_ranpur) 's Twitter Profile Photo

રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી. વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ.

રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી.

વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભાજપની સૌથી મોટી શક્તિ તેના કાર્યકર્તાઓની વિચારધારા પ્રત્યેની અતૂટ નિષ્ઠા છે. સત્તા મળે કે ના મળે, દાયકાઓ પહેલાં જે પાયાના સિદ્ધાંતો સાથે ભાજપની સ્થાપના થઈ હતી, આજે પણ તે જ માર્ગ પર પક્ષ અગ્રેસર છે.

ભાજપની સૌથી મોટી શક્તિ તેના કાર્યકર્તાઓની વિચારધારા પ્રત્યેની અતૂટ નિષ્ઠા છે. સત્તા મળે કે ના મળે, દાયકાઓ પહેલાં જે પાયાના સિદ્ધાંતો સાથે ભાજપની સ્થાપના થઈ હતી, આજે પણ તે જ માર્ગ પર પક્ષ અગ્રેસર છે.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભાજપના કાર્યકર્તાઓ માટે પક્ષનું કામ એ માત્ર રાજકારણ નથી, પણ રાષ્ટ્રની સેવા કરવાનું એક મિશન છે. વચનપૂર્તિ ગમે તેટલી અસંભવ લાગે, ભાજપના લાખો કાર્યકર્તાઓનું નિઃસ્વાર્થ સમર્પણ જ તેને સંભવ બનાવે છે.

ભાજપના કાર્યકર્તાઓ માટે પક્ષનું કામ એ માત્ર રાજકારણ નથી, પણ રાષ્ટ્રની સેવા કરવાનું એક મિશન છે. વચનપૂર્તિ ગમે તેટલી અસંભવ લાગે, ભાજપના લાખો કાર્યકર્તાઓનું નિઃસ્વાર્થ સમર્પણ જ તેને સંભવ બનાવે છે.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભાજપ માટે 'સંકલ્પ પત્ર' એ માત્ર ચૂંટણીલક્ષી દસ્તાવેજ નથી, પરંતુ જનતાને આપેલ પવિત્ર વચન છે. અને જે વચનો આપ્યા હોય તેને ગમે તેવા કપરા સંજોગોમાં પણ પૂર્ણ કરવા તે ભાજપની કાર્યશૈલી છે.

ભાજપ માટે 'સંકલ્પ પત્ર' એ માત્ર ચૂંટણીલક્ષી દસ્તાવેજ નથી, પરંતુ જનતાને આપેલ પવિત્ર વચન છે. અને જે વચનો આપ્યા હોય તેને ગમે તેવા કપરા સંજોગોમાં પણ પૂર્ણ કરવા તે ભાજપની કાર્યશૈલી છે.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ગુજરાત વિરોધી ટિપ્પણીની સામે ગુજરાતની ગૌરવગાથાનું કાવ્યમય શૈલીમાં વર્ણન કરતા Bharat Pandya

Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

એક-બે નહીં, પણ પૂરા 700 જેટલા ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ ગુજરાતની સાડા છ કરોડ જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ છે.

MLA Kalubhai Dabhi (@kalubhaimla) 's Twitter Profile Photo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાણપુર તાલુકામાં આવતી જાળીલા જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી સભાને સંબોધન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાણપુર તાલુકામાં આવતી જાળીલા જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી સભાને સંબોધન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ભારતીય જનતા પાર્ટી રાણપુર (ગ્રામ્ય) (@bjp_ranpur) 's Twitter Profile Photo

સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ === બોટાદ જિલ્લા પંચાયત === રાણપુર તાલુકા પંચાયત સીટ

સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬
=== બોટાદ જિલ્લા પંચાયત ===
રાણપુર તાલુકા પંચાયત સીટ