Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile
Bharat Patel

@bharatp64651369

ID: 1284788196778209280

calendar_today19-07-2020 09:53:07

31 Tweet

63 Takipçi

143 Takip Edilen

Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile Photo

ઈ કેવાયસી કેમ્પ ગામ -છાલોર તાલુકો- ફતેપુરા જીલ્લો-દાહોદ

ઈ કેવાયસી કેમ્પ ગામ -છાલોર તાલુકો- ફતેપુરા જીલ્લો-દાહોદ
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖 (@brijesh242013) 's Twitter Profile Photo

जय हनुमान ज्ञान गुण सागर🌻🚩🌱💐 #हनुमान_जन्मोत्सव દાદા સૌને સદ્બુદ્ધિ અને શક્તિ આપજો🙏

जय हनुमान ज्ञान गुण सागर🌻🚩🌱💐
#हनुमान_जन्मोत्सव દાદા સૌને સદ્બુદ્ધિ અને શક્તિ આપજો🙏
ATMA Dahod (@atmadahod) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લાનાં ખેડૂતોને વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપતા અધિકારી અને કર્મચારીશ્રીઓ તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો થકી ઉનાળુ વાવેતર દરમ્યાન રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થી ખેતીની શરૂઆત કરતા ખેડૂત મિત્રો.

દાહોદ જિલ્લાનાં ખેડૂતોને વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપતા અધિકારી અને કર્મચારીશ્રીઓ તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો થકી ઉનાળુ વાવેતર દરમ્યાન રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થી ખેતીની શરૂઆત કરતા ખેડૂત મિત્રો.
દાહોદ જિલ્લા ગ્રામસેવક મંડળ (@we23568206) 's Twitter Profile Photo

૧)સંજેલી તાલુકાના ગોવિંદાતલાઈ ગામે ૨)ગરબાડા તાલુકાના માતવા ગામે જીવામૃતની તાલીમ કરવામાં આવી પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદેશ્ય રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ટાળીને, પ્રાકૃતિક પરિબળોનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્યપ્રદ પાક પેદા કરીને ખેડૂતોની ઉપજમાં વધારો કરવાનો છે

૧)સંજેલી તાલુકાના ગોવિંદાતલાઈ ગામે ૨)ગરબાડા તાલુકાના માતવા ગામે જીવામૃતની તાલીમ કરવામાં આવી
પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદેશ્ય રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ટાળીને, પ્રાકૃતિક પરિબળોનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્યપ્રદ પાક પેદા કરીને ખેડૂતોની ઉપજમાં વધારો કરવાનો છે
દાહોદ જિલ્લા ગ્રામસેવક મંડળ (@we23568206) 's Twitter Profile Photo

❇️પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઝુંબેશના ભાગરૂપે ગામોમાં જીવામૃત બનાવી પ્રત્યક્ષ નિદર્શન કાર્યક્રમ કરી વિસ્તરણ અધિકારીશ્રી દ્વારા તથા ગ્રામસેવકશ્રી અને આત્મા સ્ટાફ સાથે મળી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું🌾

❇️પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઝુંબેશના ભાગરૂપે ગામોમાં  જીવામૃત બનાવી પ્રત્યક્ષ નિદર્શન કાર્યક્રમ કરી વિસ્તરણ અધિકારીશ્રી દ્વારા તથા ગ્રામસેવકશ્રી અને આત્મા સ્ટાફ સાથે મળી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું🌾
દાહોદ જિલ્લા ગ્રામસેવક મંડળ (@we23568206) 's Twitter Profile Photo

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ખેતીવાડી શાખા નાં કર્મચારીઓ તથા આત્માના સ્ટાફ સાથે મળી પ્રાકૃતિક ખેતી શું ? પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તરણ માં ચર્ચા તથા પ્રત્યક્ષ જીવામૃત બનાવી બધા પાસા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ખેતીવાડી શાખા નાં કર્મચારીઓ તથા આત્માના સ્ટાફ સાથે મળી પ્રાકૃતિક ખેતી શું ? પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તરણ માં ચર્ચા તથા પ્રત્યક્ષ જીવામૃત બનાવી બધા પાસા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile Photo

તારીખ 4/5/23 ના રોજ પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર, કરોડિયા પૂર્વ, નાની ચરોળી, સલિયાટા, નાના સરણૈયા, મારગાળા અને મોટી બારા ગામે ગ્રામસેવકો, આત્માના સ્ટાફ સાથે મળી પ્રાકૃતિક ખેતી તેમજ યોજનાકીય અને પીએમ કિશાન અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.

તારીખ 4/5/23 ના રોજ પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર, કરોડિયા પૂર્વ, નાની ચરોળી, સલિયાટા, નાના સરણૈયા, મારગાળા અને મોટી બારા ગામે ગ્રામસેવકો, આત્માના સ્ટાફ સાથે મળી પ્રાકૃતિક ખેતી તેમજ યોજનાકીય અને પીએમ કિશાન અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.
Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile Photo

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છાલોર ગામે ગ્રામસેવકો, આત્માના સ્ટાફ અને ખેડુત માસ્ટર ટ્રેનર સાથે મળી પ્રાકૃતિક ખેતી તેમજ યોજનાકીય અને પીએમ કિશાન અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છાલોર ગામે ગ્રામસેવકો, આત્માના સ્ટાફ અને ખેડુત માસ્ટર ટ્રેનર સાથે મળી પ્રાકૃતિક ખેતી તેમજ યોજનાકીય અને પીએમ કિશાન અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.
DDO Dahod (@dahodddo) 's Twitter Profile Photo

આજે પ્રાકૃતિક ખેતી, ડ્રિપ ઇરિગેશનથી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી તથા આવકમાં વધારો કઈ રીતે થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી.Acharya Devvrat Gujarat Information

આજે પ્રાકૃતિક ખેતી, ડ્રિપ ઇરિગેશનથી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી તથા આવકમાં વધારો કઈ રીતે થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી.<a href="/ADevvrat/">Acharya Devvrat</a> <a href="/InfoGujarat/">Gujarat Information</a>
દાહોદ જિલ્લા ગ્રામસેવક મંડળ (@we23568206) 's Twitter Profile Photo

✅જિલ્લા ઘટક સહાય અંતર્ગત એસેટ ચકાસણી √✓તા. ફતેપુરા ¶∆🌿🔗આઇ ખેડૂત પર આપેલ પૂર્વ મંજૂરી અન્વયે ખેડૂતો દ્વારા ખરીદી કરેલ 🚜જિલ્લા ઘટક સાધનો માં સહાય આપવા✓મ.ખે.ની સાહેબ તથા તાલુકા અમલીકરણ અધિકારીની અધ્યક્ષતામા ચકાસણી કેમ્પ આયોજન કરવામાં આવ્યું.

✅જિલ્લા ઘટક સહાય અંતર્ગત એસેટ ચકાસણી
√✓તા. ફતેપુરા
¶∆🌿🔗આઇ ખેડૂત પર આપેલ પૂર્વ મંજૂરી અન્વયે ખેડૂતો દ્વારા ખરીદી કરેલ 🚜જિલ્લા ઘટક સાધનો માં સહાય આપવા✓મ.ખે.ની સાહેબ તથા  તાલુકા અમલીકરણ અધિકારીની અધ્યક્ષતામા ચકાસણી કેમ્પ આયોજન કરવામાં આવ્યું.
DAO DAHOD (@daodahod) 's Twitter Profile Photo

આજરોજ ફતેપુરા તથા સંજેલી તાલુકાના તાર ફેન્સીંગ યોજનાના લાભાર્થીઓની સ્થળ ચકાસણી કરી અને ફેન્સીંગ કામગીરી બાકી હોય તે લાભાર્થીઓને કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા સમજૂત કર્યા.

આજરોજ ફતેપુરા તથા સંજેલી તાલુકાના તાર ફેન્સીંગ યોજનાના લાભાર્થીઓની સ્થળ ચકાસણી કરી અને ફેન્સીંગ કામગીરી બાકી હોય તે લાભાર્થીઓને કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા સમજૂત કર્યા.
Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના અંતગૅત ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ (આદિવાસી ગૌરવ દિવસ)નિમિતે ખાસ ગ્રામસભાનુ આયોજન કરેલ. તેમા ખેડુત નોંધણી (farmer registration) અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. ગામ : બારસાલેડા, તા : ફતેપુરા જી: દાહોદ.DAO DAHOD CMO Gujarat

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના અંતગૅત ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ (આદિવાસી ગૌરવ દિવસ)નિમિતે ખાસ ગ્રામસભાનુ આયોજન કરેલ.
તેમા ખેડુત નોંધણી (farmer registration) અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી.
ગામ : બારસાલેડા, તા : ફતેપુરા જી: દાહોદ.<a href="/DaoDahod/">DAO DAHOD</a> <a href="/CMOGuj/">CMO Gujarat</a>
Bharat Patel (@bharatp64651369) 's Twitter Profile Photo

હવે પી એમ કિસાનનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોએ તારીખ ૨૫ નવેમ્બર પહેલા તાત્કાલિક ગ્રામ પંચાયત ખાતે VCEમારફતે અથવા વેબસાઈટ gjfr.agristack.gov.in સ્વ નોંધણી કરવા માટે YouTube વિડિયો લિંક👇 youtu.be/sg4oFzcgNY0 DAO DAHOD CMO Gujarat

હવે પી એમ કિસાનનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે
 દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોએ તારીખ ૨૫ નવેમ્બર પહેલા તાત્કાલિક ગ્રામ પંચાયત ખાતે VCEમારફતે અથવા વેબસાઈટ gjfr.agristack.gov.in સ્વ નોંધણી કરવા માટે YouTube વિડિયો લિંક👇  youtu.be/sg4oFzcgNY0 <a href="/DaoDahod/">DAO DAHOD</a> <a href="/CMOGuj/">CMO Gujarat</a>
DAO DAHOD (@daodahod) 's Twitter Profile Photo

આજરોજ ઝાલોદ તથા ફતેપુરા તાલુકા ના ફાર્મમીકેનાઝેશન ના 90 જેટલા વિવિધ સાધનોની કેમ્પ માં સ્થળ ચકાસણી કરી અને ખેડૂતોને ફાર્મર રજી. વિષે જાણકારી આપી.

આજરોજ ઝાલોદ તથા ફતેપુરા તાલુકા ના ફાર્મમીકેનાઝેશન ના  90 જેટલા વિવિધ સાધનોની કેમ્પ માં સ્થળ ચકાસણી કરી અને ખેડૂતોને ફાર્મર રજી. વિષે જાણકારી આપી.
Alpesh Khair (@imalpeshkhair) 's Twitter Profile Photo

તા. 19/12/2024 રોજ ગરબાડા તાલુકામાં AGR 50 યોજના અંતર્ગત ટ્રેકટર ચકાસણી કેમ્પગરનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાજર રહેલ ખેડૂતોને એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન અંગેની માહિતી આપી દરેક ખેડૂતને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો.

તા. 19/12/2024 રોજ ગરબાડા તાલુકામાં AGR 50 યોજના અંતર્ગત ટ્રેકટર ચકાસણી કેમ્પગરનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાજર રહેલ ખેડૂતોને એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન અંગેની માહિતી આપી દરેક ખેડૂતને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો.
DAO DAHOD (@daodahod) 's Twitter Profile Photo

આજરોજ લીમખેડા એ.પી.એમ.સી ખાતે ફાર્મ મીકેનાઈઝેશન સાધન ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 40 થી વધારે સાધનોની ખરાઈ કરવામાં આવી અને દિવેલી ખોળનું વિતરણ કરવામાં આવ્યું.

આજરોજ  લીમખેડા  એ.પી.એમ.સી ખાતે ફાર્મ મીકેનાઈઝેશન સાધન ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 40 થી વધારે સાધનોની ખરાઈ કરવામાં આવી અને દિવેલી ખોળનું વિતરણ કરવામાં આવ્યું.
DAO DAHOD (@daodahod) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા પંચાયત ખાતે તમામ તાલુકા અમલીકરણ અધિકારી અને વિસ્તરણ અધિકારી (ખેતી) ની મિટિંગ લઈ ખેતીવાડી ખાતા ની યોજનાકીય કમાગીરી ની સમીક્ષા કરી અને બાકી કામગીરી સમયમર્યાદા માં પુરી કરવા જરૂરી સુચના આપી.

આજરોજ જિલ્લા પંચાયત ખાતે તમામ તાલુકા અમલીકરણ અધિકારી અને વિસ્તરણ અધિકારી (ખેતી) ની મિટિંગ લઈ ખેતીવાડી ખાતા ની યોજનાકીય કમાગીરી ની સમીક્ષા કરી અને બાકી કામગીરી સમયમર્યાદા માં પુરી કરવા જરૂરી સુચના આપી.
DAO DAHOD (@daodahod) 's Twitter Profile Photo

સરકારશ્રી દ્વારા ટેકા ના ભાવે ઘઉં ની ખરીદી માટે રજી. 5/4/2025 સુધી લંબાવવામાં આવેલ છે તો દાહોદ જિલ્લા ના ખેડૂત ભાઈઓને ટેકા ના ભાવે ઘઉં ના વેચાણ માટે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે નોંધણી કરી મહત્તમ લાભ લેવા વિનંતી..

સરકારશ્રી દ્વારા ટેકા ના ભાવે ઘઉં ની ખરીદી માટે રજી. 5/4/2025 સુધી લંબાવવામાં આવેલ છે તો દાહોદ જિલ્લા ના ખેડૂત ભાઈઓને ટેકા ના ભાવે ઘઉં ના વેચાણ માટે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે નોંધણી કરી મહત્તમ લાભ લેવા વિનંતી..