atulkanani (@atulkanani13) 's Twitter Profile
atulkanani

@atulkanani13

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ

ID: 1718042113

calendar_today01-09-2013 06:18:48

67 Tweet

11 Followers

13 Following

atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાય રહેલા સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ધારી તાલુકા ભાજપ આયોજિત "નમો રકતદાન શિબિર" મા ઉપસ્થિત રહેલ, આ કેમ્પને સફળ બનાવવા ધારી તાલુકા ભાજપ પરિવાર દ્રારા સુંદર વ્યવસ્થા અને આયોજન ગોઠવેલ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાય રહેલા સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ધારી તાલુકા ભાજપ આયોજિત "નમો રકતદાન શિબિર" મા ઉપસ્થિત રહેલ, આ કેમ્પને સફળ બનાવવા ધારી તાલુકા ભાજપ પરિવાર દ્રારા સુંદર વ્યવસ્થા અને આયોજન ગોઠવેલ.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ દ્રારા અમરેલી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત સૌને આવકારીને સેવા પખવાડિયા કાર્યક્રમની માહિતી આપેલ.

દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ  ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ દ્રારા અમરેલી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત સૌને આવકારીને સેવા પખવાડિયા કાર્યક્રમની માહિતી આપેલ.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજીએ સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ ટપાલ ટિકિટ અને ચલણી સિક્કો પ્રસિધ્ધ કર્યો. #RSS100Years #SanghYatra #sanghshatabdi

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજીએ સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ ટપાલ ટિકિટ અને ચલણી સિક્કો પ્રસિધ્ધ કર્યો.

#RSS100Years
#SanghYatra 
#sanghshatabdi
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના મહાપર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...💐

અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના મહાપર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...💐
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

સત્ય - અહિંસાના પૂજારી, સ્વતંત્રતા અને સ્વચ્છતાના આગ્રહી, ભારતને આઝાદી અપાવનાર યુગપુરૂષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પર શત શત નમન...🙏

સત્ય - અહિંસાના પૂજારી, સ્વતંત્રતા અને સ્વચ્છતાના આગ્રહી, ભારતને આઝાદી અપાવનાર યુગપુરૂષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પર શત શત નમન...🙏
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

"જય જવાન, જય કિસાન"ના સૂત્ર સાથે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બુલંદ કરનાર, દેશને હરિત ક્રાંતિની દિશામાં પ્રેરિત કરનાર, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતીએ સાદર વંદન...🙏

"જય જવાન, જય કિસાન"ના સૂત્ર સાથે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બુલંદ કરનાર, દેશને હરિત ક્રાંતિની દિશામાં પ્રેરિત કરનાર, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતીએ સાદર વંદન...🙏
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

“नमस्ते सदा वत्सले मातृभूमे” રાષ્ટ્રની સેવામાં હંમેશા સમર્પિત વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસની તમામ સ્વયંસેવકોને હાર્દિક શુભકામનાઓ...💐 #RashtriyaSwayamSevakSangh

“नमस्ते सदा वत्सले मातृभूमे”

રાષ્ટ્રની સેવામાં હંમેશા સમર્પિત વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસની તમામ સ્વયંસેવકોને હાર્દિક શુભકામનાઓ...💐

#RashtriyaSwayamSevakSangh
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

બુથના કાર્યકર્તા તરીકે સંગઠનમા કાર્યરત રહી ગુજરાત સરકારનો હિસ્સો બનીને કામકરનાર સહકાર મંત્રી અને આજે લાખો કાર્યકર્તાઓના માર્ગદર્શન બનવા જઈ રહેલા શ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા બદલ હ્રદયપૂર્વકની શુભકામના...💐

બુથના કાર્યકર્તા તરીકે સંગઠનમા કાર્યરત રહી ગુજરાત સરકારનો હિસ્સો બનીને કામકરનાર સહકાર મંત્રી અને આજે લાખો કાર્યકર્તાઓના માર્ગદર્શન બનવા જઈ રહેલા શ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા બદલ હ્રદયપૂર્વકની શુભકામના...💐
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે, અમરેલી સંઘ પરિવાર આયોજીત ફોરવર્ડ હાઈસ્કુલ અમરેલીના મેદાનમા વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કરીને અમરેલીની મુખ્ય બજારમા ફરેલ પથ સંચલનમા ભાગ લીધેલ. આ પ્રસંગે સંઘના શિસ્ત, સમર્પણ અને અડગ રાષ્ટ્રભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે,
અમરેલી સંઘ પરિવાર આયોજીત ફોરવર્ડ હાઈસ્કુલ અમરેલીના મેદાનમા વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કરીને અમરેલીની મુખ્ય બજારમા ફરેલ પથ સંચલનમા ભાગ લીધેલ.
આ પ્રસંગે સંઘના શિસ્ત, સમર્પણ અને અડગ રાષ્ટ્રભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

"શરદ પૂર્ણિમા" ના પવિત્ર પર્વ પર આપ સૌને ખુબ-ખુબ શુભકામનાઓ...💐 ચંદ્રમાની અદભૂત શીતળતા અને સૌંદર્ય આપના જીવનમાં સદાય માટે પ્રસન્નતા અને શાંતિ લાવે એવી પ્રાર્થના...🙏 #SharadPurnima2025

"શરદ પૂર્ણિમા" ના પવિત્ર પર્વ પર આપ સૌને ખુબ-ખુબ શુભકામનાઓ...💐

ચંદ્રમાની અદભૂત શીતળતા અને સૌંદર્ય આપના જીવનમાં સદાય માટે પ્રસન્નતા અને શાંતિ લાવે એવી પ્રાર્થના...🙏

#SharadPurnima2025
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

રામાયણના રચયિતા, આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન...🙏

રામાયણના રચયિતા, આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન...🙏
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

રામાયણના રચયિતા, આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન...🙏

રામાયણના રચયિતા, આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન...🙏
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ગુજરાતની યાત્રાના 24 વર્ષ 7 ઓક્ટોબર, 2001ના ઐતિહાસિક દિવસથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 24 વર્ષની અવિરત સેવાથી ગુજરાત માત્ર ગ્રોથ એન્જિન જ નહીં, પણ વિકસિત ભારતની યાત્રાનો પથદર્શક બન્યું છે.

સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ગુજરાતની યાત્રાના 24 વર્ષ 

7 ઓક્ટોબર, 2001ના ઐતિહાસિક દિવસથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 24 વર્ષની અવિરત સેવાથી ગુજરાત માત્ર ગ્રોથ એન્જિન જ નહીં, પણ વિકસિત ભારતની યાત્રાનો પથદર્શક બન્યું છે.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માને મળેલ નવીન જવાબદારી માટે અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવેલ...

પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માને મળેલ નવીન જવાબદારી માટે અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવેલ...
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ પ્રધાનમંત્રીશ્રી મોદીજીના "મન કી બાત" કાર્યક્રમની સફળતા માટે વિધાનસભા પ્રમાણેની કામગીરી માટે જીલ્લા કક્ષાની ટીમની રચના કરવામા આવેલ, આ નવ નિયુક્ત ટીમ સાથેની બેઠક કરીને આગામી કાર્યક્રમનું દરેક બુથ મુજબ આયોજન, આગેવાનોની ઉપસ્થિત રહેલ

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ પ્રધાનમંત્રીશ્રી મોદીજીના "મન કી બાત" કાર્યક્રમની સફળતા માટે વિધાનસભા પ્રમાણેની કામગીરી માટે જીલ્લા કક્ષાની ટીમની રચના કરવામા આવેલ, આ નવ નિયુક્ત ટીમ સાથેની બેઠક કરીને આગામી કાર્યક્રમનું દરેક બુથ મુજબ આયોજન, આગેવાનોની ઉપસ્થિત રહેલ
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજ વાડીમા શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમા ઉપસ્થિત રહીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ સાથે શુભકામનાઓ પાઠવેલ, આ પ્રસંગે ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખશ્રી મૃગેશભાઈ કોટડીયા, ઉપસ્થિત રહેલ.

ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજ વાડીમા શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમા ઉપસ્થિત રહીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ સાથે શુભકામનાઓ પાઠવેલ, આ પ્રસંગે ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખશ્રી મૃગેશભાઈ કોટડીયા,  ઉપસ્થિત રહેલ.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ગુજરાત ભરમાં તા. ૭ થી તા. ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની વિવિધ વિષય મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ ઓક્ટોબરના રોજ “કૃષિ વિકાસ દિન” ની ઉજવણી અમરેલી ખાતે કરવામા આવેલ.

શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ગુજરાત ભરમાં તા. ૭ થી તા. ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની વિવિધ વિષય મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ ઓક્ટોબરના રોજ “કૃષિ વિકાસ દિન” ની  ઉજવણી અમરેલી ખાતે કરવામા આવેલ.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના "મન કી બાત" કાર્યક્ર્મને બુથ સુધી સફળ રીતે કરાવવા અમરેલી જીલ્લા ભાજપના આયોજન મુજબ આજ રોજ લાઠી / બાબરા વિધાનસભાના મંડલ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગર પાલિકા પ્રમુખશ્રીઓ અને સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના "મન કી બાત" કાર્યક્ર્મને બુથ સુધી સફળ રીતે કરાવવા અમરેલી જીલ્લા ભાજપના આયોજન મુજબ આજ રોજ લાઠી / બાબરા વિધાનસભાના મંડલ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગર પાલિકા પ્રમુખશ્રીઓ અને સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

અમરેલી તાલુકા ભાજપ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની આયોજન બેઠક ભાજપ કાર્યાલય અમરેલી ખાતે મળી હતી, જેમા ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપેલ, આ બેઠકનાં મુખ્ય વક્તા શ્રી મુકુંદભાઈ મહેતા, પ્રમુખ શ્રી ચેતનભાઈ ધાનાણી સહીત ચુટાયેલા સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ.

અમરેલી તાલુકા ભાજપ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની આયોજન બેઠક ભાજપ કાર્યાલય અમરેલી ખાતે મળી હતી, જેમા ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપેલ, આ બેઠકનાં મુખ્ય વક્તા શ્રી મુકુંદભાઈ મહેતા, પ્રમુખ શ્રી ચેતનભાઈ ધાનાણી સહીત ચુટાયેલા સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ.
atulkanani (@atulkanani13) 's Twitter Profile Photo

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક, 'ભારત રત્ન' ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામજીની જયંતીએ તેમને ભાવપૂર્ણ સ્મરણાંજલિ. કલામ સાહેબનું ઊર્જાસભર જીવન, સાદગી, ચિંતન અને ઉચ્ચ મૂલ્યો આપણા વ્યક્તિગત વિકાસ માટે તથા રાષ્ટ્રની પ્રગતિ માટે સદૈવ પથદર્શક બની રહેશે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક, 'ભારત રત્ન' ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામજીની જયંતીએ તેમને ભાવપૂર્ણ સ્મરણાંજલિ.

કલામ સાહેબનું ઊર્જાસભર જીવન, સાદગી, ચિંતન અને ઉચ્ચ મૂલ્યો આપણા વ્યક્તિગત વિકાસ માટે તથા રાષ્ટ્રની પ્રગતિ માટે સદૈવ પથદર્શક બની રહેશે.