Rx B.P.PARMAR
@ashu4605
Government Pharmacist
ID: 131799413
11-04-2010 10:52:37
401 Tweet
114 Takipçi
220 Takip Edilen
શું આપ જાણો છો? કૃમિ આપના બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.કૃમિના કારણે કુપોષણ,એનિમિયા,વજન ઘટવું,ભૂખ ન લાગવી, પેટનો દુઃખાવો, નબળાઈ આવી શકે છે. જવાબદાર માતા-પિતા બનો કૃમિનાશક દિવસે બાળકને શાળા-આંગણવાડી ખાતે કૃમિનાશક ગોળી અવશ્ય અપાવો.સ્વસ્થ બાળક.સ્વસ્થ રાષ્ટ્ર્ર. Health Department Gujarat