BRC-AHM-DHANDHUKA (@ahm_brc) 's Twitter Profile
BRC-AHM-DHANDHUKA

@ahm_brc

ID: 1032542484742717442

calendar_today23-08-2018 08:18:06

136 Tweet

145 Followers

106 Following

BRC-AHM-DHANDHUKA (@ahm_brc) 's Twitter Profile Photo

આ હરામી લૂંટારાઓએ હિન્દુઓની ભાવનાઓને કચડવામાં કંઈ બાકી રાખી નથી.

BRC-AHM-DHANDHUKA (@ahm_brc) 's Twitter Profile Photo

मे एक भारतीय होने के नाते भारतीय नागरिकता कानून का पूर्ण रूप से समर्थन करता हु। भारत माता की जय🇮🇳 #IsupportCAB2019 #WeSupportCAB

BRC-AHM-DHANDHUKA (@ahm_brc) 's Twitter Profile Photo

સંવેદનશીલ સરકાર,લે છે સૌની દરકાર જય જય ગરવી ગુજરાત

Dr. Dinesh Dasa (@dineshdasa1) 's Twitter Profile Photo

સ્વ.કુંદનીકાબેન કાપડીયા મૂર્ધન્ય કવિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક રહી ચુક્યા છે. તેઓને ૧૯૮૫ નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કારનો પુરસ્કાર એનાયત થયો છે. ઓમ શાંતિ...!!!

Bhupendrasinh Chudasama (@imbhupendrasinh) 's Twitter Profile Photo

રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર સ્થગિત, 4200નો ગ્રેડ પે યથાવત રહેશે, 65 હજાર શિક્ષકોને લાભ થશે. youtube.com/watch?v=1XypcX…

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

લોકહ્રદયમાં ‘કોમન મેન’ તરીકેની આગવી ઓળખ ઉભી કરનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી માટે આપત્તિના સમયે જનસેવા હંમેશાં સર્વોપરી રહેલ છે. ભૂતકાળમાં પોતાના જન્મદિવસે બનાસકાંઠાના પૂરગ્રસ્તો વચ્ચે ઉભા રહેનાર સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી આજે પોતાનો જન્મદિવસ સૂરતની કોવિડ હોસ્પિટલ ખાતે મનાવશે.

લોકહ્રદયમાં ‘કોમન મેન’ તરીકેની આગવી ઓળખ ઉભી કરનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી માટે આપત્તિના સમયે જનસેવા હંમેશાં સર્વોપરી રહેલ છે. ભૂતકાળમાં પોતાના જન્મદિવસે બનાસકાંઠાના પૂરગ્રસ્તો વચ્ચે ઉભા રહેનાર સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી આજે પોતાનો જન્મદિવસ સૂરતની કોવિડ હોસ્પિટલ ખાતે મનાવશે.
Nirav Joshi (@niravjoshi0) 's Twitter Profile Photo

GPSC ને નામદાર કોર્ટ દ્વારા 5 લાખનો દંડ: આ પરથી ઉમેદવારો એટલા ઉત્તેજીત હતા કે આજે એક Whatsapp ગૃપમાં ચર્ચા ચાલતી હતી કે ક્યા ભરતી બોર્ડને કેટલો દંડ કરવો જોઈયે? ગૌણ સેવા ને 50 લાખ અને પંચાયત બોર્ડને 1 કરોડ દંડ કરવો..ત્યાં સુધી પોંહચ્યા હતા😅 શિક્ષણ વિભાગ માટે નક્કી કરી રહ્યાં છે

Devanshi Joshi (@devanshijoshi71) 's Twitter Profile Photo

રાજ્યના ના.મુખ્યમંત્રી પર જૂતું ફેંકવુ એ ક્યારેય રોષની અભિવ્યક્તિ નથી,વિરોધ પ્રદર્શિત કરવાની બીજી કેટલીય રીત હોઈ શકે,પણ ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે આવી ઘટના છતાં Dy cmએ પોતાની વાત પૂરી કરી, અને જૂતા ફેંકનાર સામે તાત્કાલિક ધ્યાન પણ ના આપ્યું. અઠંગ રાજકારણી એમનેમ નથી કહેવાતા.

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

દેશના પ્રાચીન વારસાને ભારત પરત લાવી રહી છે મોદી સરકાર ✔️ ભારતને પરત મળી ચોરી થયેલી અમૂલ્ય કલાકૃતિઓ ✔️ 1978 માં ચોરાયેલી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની ત્રણ કાસ્ય મૂર્તિઓને બ્રિટનથી પરત લવાઈ રહી છે

દેશના પ્રાચીન વારસાને ભારત પરત લાવી રહી છે મોદી સરકાર 

✔️ ભારતને પરત મળી ચોરી થયેલી અમૂલ્ય કલાકૃતિઓ 

✔️ 1978 માં ચોરાયેલી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની ત્રણ કાસ્ય મૂર્તિઓને બ્રિટનથી પરત લવાઈ રહી છે
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

આજ રોજ માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં “Covid Care Centre” બાબતે રાખેલ સમીક્ષા બેઠકમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. CMO Gujarat Ministry of Health Pankaj Kumar info_ahmedabad_gog

આજ રોજ માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં “Covid Care Centre” બાબતે રાખેલ સમીક્ષા બેઠકમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
<a href="/CMOGuj/">CMO Gujarat</a> <a href="/MoHFW_GUJARAT/">Ministry of Health</a> <a href="/pkumarias/">Pankaj Kumar</a> <a href="/ahmedabad_info/">info_ahmedabad_gog</a>
Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile Photo

રાજ્યમાં તારીખ 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કસને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ તથા વીજ બીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

રાજ્યમાં તારીખ 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કસને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ તથા વીજ બીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ ચાર્જ વસૂલ કરવામાં આવશે.
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

આજ રોજ કલેક્ટર કચેરી ખાતે માન.અધિક મુખ્ય સચિવશ્રી, આરોગ્ય વિભાગના અધ્યક્ષસ્થાને જિલ્લાની COVID-19ની પરિસ્થિતી તથા રસીકરણ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ. CMO Gujarat Ministry of Health

આજ રોજ કલેક્ટર કચેરી ખાતે માન.અધિક મુખ્ય સચિવશ્રી, આરોગ્ય વિભાગના અધ્યક્ષસ્થાને જિલ્લાની COVID-19ની પરિસ્થિતી તથા રસીકરણ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ.
<a href="/CMOGuj/">CMO Gujarat</a> <a href="/MoHFW_GUJARAT/">Ministry of Health</a>
Bhikhubhai Dalsaniya (@bhikhubhaidbjp) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી -અમદાવાદ શહેર ના પુવઁ સંગઠ્ઠન મંત્રી, ગૌ સેવા નિગમના પુવઁ અઘ્યક્ષ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ ના અગ્રણી શ્રી ચીનુભાઇ પટેલ નું દુઃખદ અવસાન થયેલું છે પ્રભુ સદ્દગત ના આત્મા ને શાંતિ આપે . 🕉 શાંતિ: 🙏🏻

ભારતીય જનતા પાર્ટી -અમદાવાદ શહેર ના પુવઁ સંગઠ્ઠન મંત્રી, ગૌ સેવા નિગમના પુવઁ અઘ્યક્ષ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ ના અગ્રણી શ્રી  ચીનુભાઇ પટેલ નું દુઃખદ અવસાન થયેલું છે પ્રભુ સદ્દગત ના આત્મા ને શાંતિ આપે . 
🕉 શાંતિ: 🙏🏻