Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile
Mansingh parmar

@mansinghp_bjp

ID: 1098404288903172096

calendar_today21-02-2019 02:09:24

66,66K Tweet

5,5K Followers

3,3K Following

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તથા વન વિભાગ - પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય શ્રી નારાયણ બાપુના આશ્રમ પાસે આવેલ ‘શ્રી વિરાટ નારાયણ વન’માં પૂજ્ય શ્રી દાદાગુરુની પાવન ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું. ટ્રસ્ટ દ્વારા “એક વૃક્ષ નારાયણ બાપુજી કે

પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તથા વન વિભાગ - પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય શ્રી નારાયણ બાપુના આશ્રમ પાસે આવેલ ‘શ્રી વિરાટ નારાયણ વન’માં પૂજ્ય શ્રી દાદાગુરુની પાવન ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું.

ટ્રસ્ટ દ્વારા “એક વૃક્ષ નારાયણ બાપુજી કે
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

11 વર્ષના સુશાસનમાં સાકાર થયા જનજનના સપનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચ્યો વિકાસનો પ્રકાશ... આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના 11 વર્ષના નેતૃત્ત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા આજે લોહાણા મહાજન વાડી, ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાયેલ

11 વર્ષના સુશાસનમાં સાકાર થયા જનજનના સપનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચ્યો વિકાસનો પ્રકાશ...

આદરણીય વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના 11 વર્ષના નેતૃત્ત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા આજે લોહાણા મહાજન વાડી, ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાયેલ
Nitin Gadkari (@nitin_gadkari) 's Twitter Profile Photo

Shocked and devastated to learn about the flight crash in Ahmedabad, Gujarat. Disaster response forces are working tirelessly to ensure the safety and well-being of all affected. My thoughts and prayers are with everyone on board and their families.

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

In response to the Ahmedabad plane crash incident, the state government has set up a control room at the State Emergency Operation Centre. Relatives can contact the control room at phone number 079-232-51900 and mobile number 9978405304. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

अहमदाबाद विमान हादसे की जानकारी से हृदय स्तब्ध है। जिन परिवारों ने अपनों को खोया है, उस पीड़ा की कल्पना भी असहनीय है। ईश्वर दिवंगत आत्माओं को शांति दें और परिजनों को इस दुख की घड़ी में संबल प्रदान करें। ॐ शांति

Rivaba Ravindrasinh Jadeja (@rivaba4bjp) 's Twitter Profile Photo

અમદાવાદમાં એર ઇન્ડિયાના મુસાફરોનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે અને ઘાયલોને જલદી સ્વસ્થ કરે એવી પ્રાર્થના. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તે પરિવારોને ભગવાન ધૈર્ય અને હિંમત આપે એવી કામના. 🙏

અમદાવાદમાં એર ઇન્ડિયાના મુસાફરોનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે અને ઘાયલોને જલદી સ્વસ્થ કરે એવી પ્રાર્થના.

જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તે પરિવારોને ભગવાન ધૈર્ય અને હિંમત આપે એવી કામના. 🙏
Yogi Adityanath (@myogiadityanath) 's Twitter Profile Photo

गुजरात के अहमदाबाद में हुआ विमान हादसा अत्यंत दुःखद एवं हृदय विदारक है। सभी यात्रियों तथा चालक दल के सदस्यों के परिजनों के प्रति मेरी संवेदनाएं हैं।

Poonamben Maadam (@poonambenmaadam) 's Twitter Profile Photo

વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ... #PlaneCrash #Gujarat #Ahmedabad

વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ...

#PlaneCrash #Gujarat #Ahmedabad
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના સમાચારથી ખૂબ જ વ્યથિત છું ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિજનોને આ કરુણ ઘટના સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ..

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના સમાચારથી ખૂબ જ વ્યથિત છું ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિજનોને આ કરુણ ઘટના સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.

ૐ શાંતિ..
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

વેરાવળ દર વર્ષની જેમ આ મહાકાલેશ્વર મંદિર વેરાવળ બાયપાસ રોડ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની ઉજેણી તથા સમુહ રાસ તથા ધ્વજાનું આયોજન કરવામાં આવ્યુ પ્રસાદ ના મુખ્ય દાતાશ્રી સિકોતરા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો

વેરાવળ દર વર્ષની જેમ આ મહાકાલેશ્વર મંદિર વેરાવળ બાયપાસ રોડ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની ઉજેણી તથા સમુહ રાસ તથા ધ્વજાનું આયોજન કરવામાં આવ્યુ  પ્રસાદ ના મુખ્ય દાતાશ્રી સિકોતરા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

વેરાવળ ના ભાલકા મંદિરની બાજુમાં શ્રી રામ મંદિર માં છેલ્લા ઘણા વર્ષોથી અખંડ રામ ધૂન ચાલે છે જેમાં ઉપસ્થિત રહી ભક્તજનો સાથે કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થયો....

વેરાવળ ના ભાલકા મંદિરની બાજુમાં શ્રી રામ મંદિર માં છેલ્લા ઘણા વર્ષોથી અખંડ રામ ધૂન ચાલે છે જેમાં ઉપસ્થિત રહી ભક્તજનો સાથે કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થયો....
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

"વિસાવદરનો ઉત્સાહ, ઉમંગ અને જોશ, ભાજપના વિજયનો છે જયઘોષ" આજરોજ 87-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત વિસાવદર મુકામે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટસાથે યુવા મોરચાના કાર્યકર્તાની બેઠક લીધી અને આગામી ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપ્યું.

Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

વિસાવદરનો ઉત્સાહ, ઉમંગ અને જોશ ભાજપના વિજયનો છે જયઘોષ" 87-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત વિસાવદર વિધાનસભાના બેઠકના લાલપુર,વેકરીયા,કાલાવડ ગામોમાં જનસંવાદ અંતર્ગત ગ્રામજનો સાથે અનેક વિષયો પર સંવાદ સાધ્યો,ગ્રામજનોના ઉત્સાહ દર્શાવે છે કે વિસાવદરમાં કમળ ખીલવાનું નક્કી છે

વિસાવદરનો ઉત્સાહ, ઉમંગ અને જોશ
ભાજપના વિજયનો છે જયઘોષ"

 87-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત વિસાવદર વિધાનસભાના બેઠકના લાલપુર,વેકરીયા,કાલાવડ ગામોમાં જનસંવાદ અંતર્ગત ગ્રામજનો સાથે અનેક વિષયો પર સંવાદ સાધ્યો,ગ્રામજનોના ઉત્સાહ દર્શાવે છે કે વિસાવદરમાં કમળ ખીલવાનું નક્કી છે
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

राष्ट्र चेतना के प्रखर संवाहक, राष्ट्रीय स्वयंसेवक संघ के तृतीय सरसंघचालक परम पूज्य बालासाहेब देवरस जी की पुण्यतिथि पर नमन । #बालासाहेब_देवरस। #RSSorg

राष्ट्र चेतना के प्रखर संवाहक, राष्ट्रीय स्वयंसेवक संघ के तृतीय सरसंघचालक परम पूज्य बालासाहेब देवरस जी की पुण्यतिथि पर नमन ।
#बालासाहेब_देवरस। #RSSorg
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન - 'Grand Cross of the Order of Makarios III' થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન 140 કરોડ ભારતીયોની શક્તિ, સંકલ્પ અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને સમર્પિત છે..

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીને સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન - 'Grand Cross of the Order of Makarios III' થી સન્માનિત કરવામાં આવ્યા.

આ સન્માન 140 કરોડ ભારતીયોની શક્તિ, સંકલ્પ અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને સમર્પિત છે..
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

हिन्दवी स्वराज्य की प्रणेता, महान योद्धा छत्रपति शिवाजी महाराज की जननी, पूजनीय राजमाता जीजाबाई जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ! आपके पवित्र विचारों की ज्योत सर्वदा युवाओं को मातृभूमि की सेवा और राष्ट्र उत्थान के लिए प्रेरित करती रहेंगी। #RajMataJijaBaiJi

हिन्दवी स्वराज्य की प्रणेता, महान योद्धा छत्रपति शिवाजी महाराज की जननी, पूजनीय राजमाता जीजाबाई जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ!

आपके पवित्र विचारों की ज्योत सर्वदा युवाओं को मातृभूमि की सेवा और राष्ट्र उत्थान के लिए प्रेरित करती रहेंगी।

#RajMataJijaBaiJi