AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA

@kukasvadap9531

[email protected]

ID: 1748598127676768256

calendar_today20-01-2024 06:48:02

74 Tweet

46 Takipçi

61 Takip Edilen

Team Health Malia_Junagadh (@teamhealthmalia) 's Twitter Profile Photo

માળિયા તાલુકાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજી મંદિર ખાતે ચાલતા ધાર્મિક મેળામાં AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA ની ટીમ દ્વારા આવતા લોકોને પ્રાથમિક સારવારને દવાઓ આપવામાં આવી. #HealthcareForAll #letscare

માળિયા તાલુકાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજી મંદિર ખાતે ચાલતા ધાર્મિક મેળામાં <a href="/KukasvadaP9531/">AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA</a> ની ટીમ દ્વારા આવતા લોકોને પ્રાથમિક સારવારને દવાઓ આપવામાં આવી.
#HealthcareForAll 
#letscare
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile Photo

વર્ષ-૨૦૨૪દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદ ની પરિસ્થિતિ મા માનવ જીવનની સુવ્યવસ્થાપન ની કામગીરી અન્વયે સોંપેલ ફરજ ને સંનિષ્ઠાતા થી બજવાવ બદલ પીએચસી કુકસવાડા ડૉ. ભક્તિ ચુડાસમા ને માન. કલેકટર સાહેબશ્રી જૂનાગઢ દ્વારા આજ રોજ કલેકટર ઓફિસ જૂનાગઢ ખાતે સન્માન કરવામાં આવેલ..

વર્ષ-૨૦૨૪દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદ ની પરિસ્થિતિ મા માનવ જીવનની સુવ્યવસ્થાપન ની કામગીરી અન્વયે સોંપેલ ફરજ ને  સંનિષ્ઠાતા થી બજવાવ બદલ પીએચસી કુકસવાડા ડૉ. ભક્તિ ચુડાસમા ને માન. કલેકટર  સાહેબશ્રી જૂનાગઢ  દ્વારા આજ રોજ કલેકટર ઓફિસ જૂનાગઢ ખાતે સન્માન કરવામાં આવેલ..
Team Health Malia_Junagadh (@teamhealthmalia) 's Twitter Profile Photo

✳️ કુપોષણ હારશે...કુપોષિત બાળકોની સારવાર કરશે ગુજરાત સરકાર.. અતિગંભીર કુપોષણ ધરાવતા બાળકો ની સારવાર નજીકના બાળ સંજીવની કેન્દ્ર (NRC) અથવા બાળક સેવા કેન્દ્ર (CMTC ) ખાતે કરવામાં આવે છે. #PoshanMaah2024 #healthyfood #HealthAwareness #healthcare

✳️ કુપોષણ હારશે...કુપોષિત બાળકોની સારવાર કરશે ગુજરાત સરકાર..

અતિગંભીર કુપોષણ ધરાવતા બાળકો ની સારવાર નજીકના બાળ સંજીવની કેન્દ્ર (NRC)  અથવા બાળક સેવા કેન્દ્ર (CMTC ) ખાતે કરવામાં આવે  છે.

#PoshanMaah2024
#healthyfood #HealthAwareness #healthcare
Team Health Malia_Junagadh (@teamhealthmalia) 's Twitter Profile Photo

માળિયા તાલુકાના ચોરવાડ માં આજે વાહકજન્ય અટકાયતી કામગીરી કરવામાં આવી અને લોકોને આ અંગે જાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

માળિયા તાલુકાના ચોરવાડ માં આજે વાહકજન્ય અટકાયતી કામગીરી કરવામાં આવી અને લોકોને આ અંગે જાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile Photo

👉 ડાયાબીટીસના લક્ષણો શું છે?.. વારંવાર પેશાબ જવું પડે, આરોગ્યપ્રદ ખોરાક લો, નિયમિત વ્યાયામ કરો, વજન નિયંત્રણમાં રાખો, તણાવયુકત પરિસ્થિતિઓથી દુર રહો, વજનમાં ઘટાડો, વધું પડતી ભૂખ -તરસ લાગે.. ✅️ જરુરી તબીબી તપાસ કરાવો..કસરત કરો..વ્યસનમુકત જીવન જીવો. #WorldDiabetesDay2024

👉 ડાયાબીટીસના લક્ષણો શું છે?..
વારંવાર પેશાબ જવું પડે,
 આરોગ્યપ્રદ ખોરાક લો, નિયમિત વ્યાયામ કરો, વજન નિયંત્રણમાં રાખો, તણાવયુકત પરિસ્થિતિઓથી દુર રહો, વજનમાં ઘટાડો, વધું પડતી ભૂખ -તરસ લાગે.. 
 
✅️ જરુરી તબીબી તપાસ કરાવો..કસરત કરો..વ્યસનમુકત જીવન જીવો.
#WorldDiabetesDay2024
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile Photo

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર કુકસ વાડા વિસ્તારમાં fp માટે NSV રિલેટેડ IEC અને જૂથ ચર્ચા કરી લાભાર્થીઓ NSV /FP માટે ના ફાયદા તેમજ તેનાં મહત્ત્વ વીસે લ. દ માહીતગાર કરવામાં આવ્યા.

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર કુકસ વાડા વિસ્તારમાં fp માટે NSV રિલેટેડ  IEC અને જૂથ ચર્ચા  કરી લાભાર્થીઓ NSV /FP માટે ના ફાયદા તેમજ તેનાં મહત્ત્વ વીસે લ. દ માહીતગાર કરવામાં આવ્યા.
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile Photo

રવી કૃષી મહોત્સવ - ૨૦૨૪ કુકસવાડા દિવસ - ૨ NCD કેમ્પ ,TB IEC, ડેન્ગ્યુ IEC, ૭૦ + PMJAY કેમ્પ ..

રવી કૃષી મહોત્સવ - ૨૦૨૪ 
કુકસવાડા  દિવસ - ૨

NCD કેમ્પ ,TB IEC, ડેન્ગ્યુ IEC, ૭૦ +  PMJAY કેમ્પ ..
AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA (@kukasvadap9531) 's Twitter Profile Photo

કુકસવાડા પી.એચ.સી મા આજરોજ પોલિયો રાઉન્ડ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી અને 0 થી 5 વર્ષના બાળકોને તપાસી બુથ પર ન આવેલા બાકી બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા.

કુકસવાડા પી.એચ.સી મા આજરોજ પોલિયો રાઉન્ડ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી અને 0 થી 5 વર્ષના બાળકોને તપાસી બુથ પર ન આવેલા બાકી બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા.