AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA
@kukasvadap9531
માળિયા તાલુકાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજી મંદિર ખાતે ચાલતા ધાર્મિક મેળામાં AYUSHMAN AAROGYA MANDIR KUKASVADA ની ટીમ દ્વારા આવતા લોકોને પ્રાથમિક સારવારને દવાઓ આપવામાં આવી. #HealthcareForAll #letscare