Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile
Kevalsinh Rathod

@kevalsinhrathod

संयोजक, सामाजिक एकता जागृति मिशन

ID: 802547479

calendar_today04-09-2012 14:37:04

2,2K Tweet

2,2K Followers

70 Following

Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

Congratulations to Mr Vishal Rathod for completing his SSB training and Mr Jitendra Parmar for passing the All India Bar Exam. Jai bharat.

Congratulations to Mr Vishal Rathod for completing his SSB training and Mr Jitendra Parmar for passing the All India Bar Exam. Jai bharat.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી વિમલ સોલંકી ના નેતૃત્વ માં પંચમહાલ ના હાલોલ મુકામે સર્વ સમાજ ના તમામ કર્મચારીઓ અનિશ્ચિત સમય ના ધરણાં પર બેઠેલા છે, તમામ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સામાજીક એકતા જાગૃતિ મિશન લડી રહ્યું છે.

Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

આજે હાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા સર્વ સમાજ ના તમામ કર્મચારીઓની માંગણી નો સ્વીકાર કરવામાં આવ્યો, એમની કાયમી નોકરી માટે ની દરખાસ્ત ને વિભાગ સમક્ષ મોકલી આપવામાં આવી છે, સામાજીક એકતા જાગૃતિ મિશન ના કાર્યકર્તાઓની મહેનત ફળી, સર્વ સમાજ ના તમામ કર્મચારીઓને અભિનંદન અને શુભકામનાઓ.

આજે હાલોલ નગરપાલિકા ના  ચીફ ઓફિસર દ્વારા સર્વ સમાજ ના તમામ કર્મચારીઓની માંગણી નો સ્વીકાર કરવામાં આવ્યો, એમની કાયમી નોકરી માટે ની દરખાસ્ત ને વિભાગ સમક્ષ મોકલી આપવામાં આવી છે, સામાજીક એકતા જાગૃતિ મિશન ના કાર્યકર્તાઓની મહેનત ફળી, સર્વ સમાજ ના તમામ કર્મચારીઓને અભિનંદન અને શુભકામનાઓ.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની કારોબારી સમિતિ ની પ્રદેશ કાર્યાલય ગાંધીનગર મુકામે મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજરી આપવા આપ ને આમંત્રણ છે, સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે. તારીખ : 15/02/2026, રવિવાર સમય : સવારે 10.30 કલાકે સ્થળ : પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર

સામાજીક એકતા જાગૃતિ મિશન ની કારોબારી સમિતિ ની પ્રદેશ કાર્યાલય ગાંધીનગર મુકામે મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજરી આપવા આપ ને આમંત્રણ છે, સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે.

તારીખ : 15/02/2026, રવિવાર 

સમય : સવારે 10.30 કલાકે 

સ્થળ : પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

જય વાડીવાળા અલખધણી આશ્રમ, સુરેન્દ્રનગર દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન સમારોહ માં ઉપસ્થિત રહી અને તમામ નવયુગલો ને એમના લગ્નજીવન ની શુભકામનાઓ પાઠવી.

Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી મહાસચિવ તરીકે શ્રી વિપુલ બોરીચા ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી મહાસચિવ તરીકે શ્રી વિપુલ બોરીચા ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી મીડીયા સચિવ તરીકે શ્રી દિલીપ ગોહિલ ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી મીડીયા સચિવ તરીકે શ્રી દિલીપ ગોહિલ ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી કાર્યાલય સચિવ તરીકે શ્રી પ્રસેનજીત બોદ્ધ નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના કાર્યકારી કાર્યાલય સચિવ તરીકે શ્રી પ્રસેનજીત બોદ્ધ નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના ખાસ આંમત્રિત સદસ્ય તરીકે શ્રી જે. એલ. વાળા ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ના ખાસ આંમત્રિત સદસ્ય તરીકે શ્રી જે. એલ. વાળા ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જીલ્લા ના કાર્યકરી પ્રભારી તરીકે શ્રી જીતેન્દ્ર રાણા ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જીલ્લા ના કાર્યકરી પ્રભારી તરીકે શ્રી જીતેન્દ્ર રાણા ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જીલ્લા ના કાર્યકરી કાર્યાલય સચિવ તરીકે શ્રી શ્રવણકુમાર રાણા ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જીલ્લા ના કાર્યકરી કાર્યાલય સચિવ તરીકે શ્રી શ્રવણકુમાર રાણા ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગાંધીનગર શહેર ના કાર્યકરી પ્રભારી તરીકે શ્રી હરદેવ વિંઝુડા ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગાંધીનગર શહેર ના કાર્યકરી પ્રભારી તરીકે શ્રી હરદેવ વિંઝુડા ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગાંધીનગર શહેર ના કાર્યકરી સહપ્રભારી તરીકે શ્રી મહેશકુમાર રાઠોડ ની નિમણૂંક કરવામાં આવી છે.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં ગાંધીનગર શહેર ના કાર્યકરી સહપ્રભારી તરીકે શ્રી મહેશકુમાર રાઠોડ ની નિમણૂંક કરવામાં આવી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ના નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા. સમાજ ના કલ્યાણ અને રાષ્ટ્ર ના નિર્માણ માટે કામ કરતા રહો એવી શુભકામનાઓ.

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ના નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા. સમાજ ના કલ્યાણ અને રાષ્ટ્ર ના નિર્માણ માટે કામ કરતા રહો એવી શુભકામનાઓ.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતી ના ખાસ આંમત્રિત સદસ્ય શ્રી જે. એલ. વાળા ના સગા નાના ભાઈ શ્રી જીવનભાઈ લક્ષ્મણભાઈ હેલૈયા નું દુઃખદ અવસાન થયું છે. સંગઠન ના તમામ પદાધિકારીઓ વતી દિવંગત જીવનભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતી ના ખાસ આંમત્રિત સદસ્ય શ્રી જે. એલ. વાળા ના સગા નાના ભાઈ શ્રી જીવનભાઈ લક્ષ્મણભાઈ હેલૈયા નું દુઃખદ અવસાન થયું છે. સંગઠન ના તમામ પદાધિકારીઓ વતી દિવંગત જીવનભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

કાર્યાલય આદેશ : સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સામાન્ય ચુંટણી માં નીચે મુજબ ના નામ વાળા એડવોકેટ ને સમર્થન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સંગઠન ના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા વિનંતી છે.

કાર્યાલય આદેશ :

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સામાન્ય ચુંટણી માં નીચે મુજબ ના નામ વાળા એડવોકેટ ને સમર્થન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સંગઠન ના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા વિનંતી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

કાર્યાલય આદેશ : સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સામાન્ય ચુંટણી માં નીચે મુજબ ના નામ વાળા એડવોકેટ ને સમર્થન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સંગઠન ના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા વિનંતી છે.

કાર્યાલય આદેશ :

સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સામાન્ય ચુંટણી માં નીચે મુજબ ના નામ વાળા એડવોકેટ ને સમર્થન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સંગઠન ના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા વિનંતી છે.
Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

દલિત/આદીવાસી સમાજ વિશે જાતિગત અપમાનિત ટીપ્પણી કરનાર આરોપી કાયનાત અન્સારી વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અને તાત્કાલિક ધરપકડ કરી. આ ધટનામાં પીડીતોને મદદ કરવાને બદલે, એટ્રોસિટીના કેસમાં આરોપીની ધરપકડ કેમ કરી? આવું કહી અને પોલીસનું મનોબળ તોડનારા આમ આદમી પાર્ટીના લોકો શરમ કરો.

Kevalsinh Rathod (@kevalsinhrathod) 's Twitter Profile Photo

સામાજીક એકતા જાગૃતિ મિશન ના સમર્પિત કાર્યકર્તા શ્રી ફારૂક રફાઈ ના પિતા શ્રી યુસુફશા જમાલશા રફાઈ નું દુઃખદ અવસાન થયું છે. સંગઠન ના તમામ પદાધિકારીઓ વતી દિવંગત યુસુફશા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

સામાજીક એકતા જાગૃતિ મિશન ના સમર્પિત કાર્યકર્તા શ્રી ફારૂક રફાઈ ના પિતા શ્રી યુસુફશા જમાલશા રફાઈ નું દુઃખદ અવસાન થયું છે. સંગઠન ના તમામ પદાધિકારીઓ વતી દિવંગત યુસુફશા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.