Isudan Gadhvi
@isudan_gadhvi
सरकार के नाम पे लोगों के खून चूसने वाली व्यवस्था के ख़िलाफ़ लड़ना !सबका भला करने के प्रण के साथ राजीनीति !president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist,
ID: 50243851
24-06-2009 07:30:04
10,10K Tweet
270,270K Takipçi
352 Takip Edilen
🔹 પંજાબના મુખ્યમંત્રી શ્રીBhagwant Mann સાહેબ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. 🔹પંજાબમાં AAP સરકાર બન્યા પછી ભગવંત માનજીના નેતૃત્વમાં "યુદ્ધ નશે કે વિરુદ્ધ", "ગેંગસ્ટરો પર વાર", "મુખ્યમંત્રી સેહત યોજના" જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ થઈ જેનાથી પંજાબની જનતાનું જીવન ખુશહાલ થયું છે.
પંજાબના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી Bhagwant Mann સાહેબનું અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતૃત્વ અને કાર્યકર્તાઓ સાથે સ્વાગત કર્યું.
➡️ ગુજરાતની જનતા બદલાવ ઈચ્છે છે, અહીંયા કોંગ્રેસ ક્યાંય જનતાની વચ્ચે નથી કેમ કે એ સરકાર સાથે જ ચાલે છે. ➡️ આમ આદમી પાર્ટીનું સંગઠન તૈયાર છે, હવે અમે કેજરીવાલજીનું શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડલ ગુજરાતના ઘર ઘર સુધી લઈ જઈ રહ્યા છીએ. Bhagwant Mann
આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં મુખ્યમંત્રી સેહત યોજના જાહેર કરી છે જેમાં પંજાબની જનતા માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની સારવાર એકદમ મફત કરાવી શકશે. Isudan Gadhvi
આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં મુખ્યમંત્રી સેહત યોજના જાહેર કરી છે જેમાં પંજાબની જનતા માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની સારવાર એકદમ મફત કરાવી શકશે. Bhagwant Mann