Director, Developing Castes Welfare (@dcw_gujarat) 's Twitter Profile
Director, Developing Castes Welfare

@dcw_gujarat

ID: 1668577540951412740

calendar_today13-06-2023 11:14:33

24 Tweet

33 Followers

7 Following

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

'અનંત અનાદિ વડનગર' કાર્યક્રમમાં જાણો આપણને ગૌરવ અપાવતો વડનગરનો અનાદિકાળનો ઇતિહાસ #AnanthAnaadihVadnagar x.com/i/broadcasts/1…

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

#NewIndia के निर्माण से जुड़ी प्रेरणादायी विचारों और उपलब्धियों के बारे में जानने हेतु, प्रधानमंत्री श्री Narendra Modi जी के #MannKiBaat कार्यक्रम के लिए हो जाएं तैयार।

#NewIndia के निर्माण से जुड़ी प्रेरणादायी विचारों और उपलब्धियों के बारे में जानने हेतु, प्रधानमंत्री श्री <a href="/narendramodi/">Narendra Modi</a> जी के  #MannKiBaat कार्यक्रम के लिए हो जाएं तैयार।
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

રાજકોટ વોર્ડ નં. ૧૧ ખાતે સર્વે કાર્યકર્તાઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ "મન કી બાત" કાર્યક્રમ સાંભળ્યો. જન-સહકાર, જન-સેવા અને સુશાસનનો સમન્વય એવો આ પ્રેરણાસભર કાર્યક્રમ હંમેશા નવી ઊર્જા પ્રદાન કરે છે. #MannKiBaat

રાજકોટ વોર્ડ નં. ૧૧ ખાતે સર્વે કાર્યકર્તાઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ "મન કી બાત" કાર્યક્રમ સાંભળ્યો.

જન-સહકાર, જન-સેવા અને સુશાસનનો સમન્વય એવો આ પ્રેરણાસભર કાર્યક્રમ હંમેશા નવી ઊર્જા પ્રદાન કરે છે. #MannKiBaat
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

અષાઢી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ ખાતે આદ્યશક્તિ માતાજીના દર્શન કરીને, મંદિરના પટાંગણમાં આવેલી આઈ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી કેન્દ્ર નં. 155ની મુલાકાત લીધી તેમજ સુવિધાઓની સમીક્ષા કરી. આંગણવાડીઓમાં અભ્યાસ કરતા 40 થી વધુ બાળકોએ વાર્તાલાપ કર્યો હતો. એ બાળકોએ 'અમે નાના

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

આજે રાજકોટ શહેરના વોર્ડ ૧૧ માં આવેલ ઉદયનગરમાં જનભાગીદારી સાથે અંદાજિત રૂ. ૬૧.૫૮ લાખના ખર્ચે ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. વાહન ચાલકોને પાક્કા રોડના કારણે અવરજવરમાં સરળતા પડશે. સરકાર સૌને સાથે લઈને તમામ સુવિધા પૂરી પાડીને નાગરિકોનું જીવનધોરણ ઊંચું લાવવા સતત પ્રયત્નશીલ છે.

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં સુશાસનની સરકારના ૯ વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે રાજકોટના વોર્ડ નં. ૧૧ ખાતે ડોર ટુ ડોર જનસંપર્ક દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને તેમની સાથે વાર્તાલાપ કર્યો. સર્વે નાગરિકો ખૂબ જ ખુશ છે અને સરકારની અનેક યોજનાઓનો

માનનીય પ્રધાનમંત્રીશ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના નેતૃત્વમાં સુશાસનની સરકારના ૯ વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે રાજકોટના વોર્ડ નં. ૧૧ ખાતે ડોર ટુ ડોર જનસંપર્ક દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને તેમની સાથે વાર્તાલાપ કર્યો.

સર્વે નાગરિકો ખૂબ જ ખુશ છે અને સરકારની અનેક યોજનાઓનો
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમને ગાંધીનગર મહાનગર કાર્યાલય ખાતે સાથી મંત્રી શ્રી Mulubhai Bera જી તેમજ કાર્યકરો સાથે નિહાળ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ બૂથ સ્તરના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે બૂથ કાર્યકર્તાની ઓળખ

માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમને ગાંધીનગર મહાનગર કાર્યાલય ખાતે સાથી મંત્રી શ્રી <a href="/Mulubhai_Bera/">Mulubhai Bera</a> જી તેમજ કાર્યકરો સાથે નિહાળ્યો. 

માનનીય પ્રધાનમંત્રીશ્રીએ બૂથ સ્તરના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે બૂથ કાર્યકર્તાની ઓળખ
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

ગાંધીનગર ખાતે આયોજિત સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ વિભાગ સાથેની સંયુક્ત બેઠકમાં સાથી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાથે સહભાગી થઈને વિવિધ મુદ્દાઓ પર પરામર્શન કરીને અનેક પરિમાણો સંદર્ભે ચર્ચા કરી.

ગાંધીનગર ખાતે આયોજિત સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ વિભાગ સાથેની સંયુક્ત બેઠકમાં સાથી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાથે સહભાગી થઈને વિવિધ મુદ્દાઓ પર પરામર્શન કરીને અનેક પરિમાણો સંદર્ભે ચર્ચા કરી.
Social Justice & Empowerment Department, GoG (@sjedgujarat) 's Twitter Profile Photo

સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય. . . . #sjegujarat #socialjustice #schemes #governmentscheme #gujaratgovernment #sje #facilities #financial #Yojana #Schedulecaste #Gujarat #government #india

સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય.
.
.
.
#sjegujarat #socialjustice #schemes #governmentscheme #gujaratgovernment #sje #facilities #financial #Yojana #Schedulecaste #Gujarat #government  #india
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

ગુજરાતના સાબરમતીમાં વિવિધ શાળાઓમાં ચિત્રકામ અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આ સ્પર્ધા જીતનારા વિદ્યાર્થીઓને જોધપુર-અમદાવાદ (સાબરમતી) #VandeBharatExpress માં મુસાફરી કરવાની તક મળશે.

ગુજરાતના સાબરમતીમાં વિવિધ શાળાઓમાં ચિત્રકામ અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આ સ્પર્ધા જીતનારા વિદ્યાર્થીઓને જોધપુર-અમદાવાદ (સાબરમતી) #VandeBharatExpress માં મુસાફરી કરવાની તક મળશે.
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

આંગણવાડી 'નંદઘર' એક એવું સ્થળ છે જે બાળકને શૈશવની શ્રેષ્ઠ સ્મૃતિ આપે છે, આવી જ એક આંગણવાડીના કેન્દ્ર નં.1 નું રાજકોટના લોધિકા ઘટક પાળ ગામ ખાતે લોકાર્પણ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામ્યજનોને સંબોધન કર્યું. પ્રત્યેક બાળકને પાયાની કેળવણી ઉત્તમ રીતે અપાય, તેમનો

આંગણવાડી 'નંદઘર' એક એવું સ્થળ છે જે બાળકને શૈશવની શ્રેષ્ઠ સ્મૃતિ આપે છે, આવી જ એક આંગણવાડીના કેન્દ્ર નં.1 નું રાજકોટના લોધિકા ઘટક પાળ ગામ ખાતે લોકાર્પણ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામ્યજનોને સંબોધન કર્યું. 

પ્રત્યેક બાળકને પાયાની કેળવણી ઉત્તમ રીતે અપાય, તેમનો
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

આફતમાંથી ઉગારતા માનવ્યને, સો-સો સલામ આપના કર્તવ્યને ! ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF India I राष्ट्रीय आपदा मोचन बल 🇮🇳 ની ટીમ દ્વારા વહીવટીતંત્રના સહયોગથી પોતાના ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. કુદરતી આફત હોય કે મુશ્કેલીનો

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

ભાજપાની કાર્યશૈલી..!! #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

LIVE: Hon’ble PM Shri Narendra Modi ji dedicates various development projects at Rajkot #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર x.com/i/broadcasts/1…

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

સર્વાંગી કલ્યાણ અને સર્વાંગી વિકાસ અર્થે મોદી સરકાર નિરંતર કાર્યરત છે. ગાંધીનગર ખાતે નિયામક - વિકસતી જાતિ કલ્યાણ, બિન અનામત નિગમ, નિયામક - સમાજ સુરક્ષા અને અંત્યોદય વિકાસ નિગમની આકસ્મિક મુલાકાત લીધી. પડતર કામગીરીની સમીક્ષા કરી બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી.

સર્વાંગી કલ્યાણ અને સર્વાંગી વિકાસ અર્થે  મોદી સરકાર નિરંતર કાર્યરત છે.

ગાંધીનગર ખાતે નિયામક - વિકસતી જાતિ કલ્યાણ, બિન અનામત નિગમ, નિયામક - સમાજ સુરક્ષા અને અંત્યોદય વિકાસ નિગમની આકસ્મિક મુલાકાત લીધી. પડતર કામગીરીની સમીક્ષા કરી બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી.
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

રાજકોટ ખાતે આયોજિત સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી જુદી યોજનાઓના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૪ લાખથી વધુ લાભાર્થીઓમાં રુ.૧૪૬ કરોડથી વધુની લોન/સહાયનું વિતરણ કર્યું. આ સહાય થકી લાભાર્થીઓ પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકશે તેમજ

રાજકોટ ખાતે આયોજિત સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી જુદી યોજનાઓના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૪ લાખથી વધુ લાભાર્થીઓમાં રુ.૧૪૬ કરોડથી વધુની લોન/સહાયનું વિતરણ કર્યું. 

આ સહાય થકી લાભાર્થીઓ પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકશે તેમજ
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

રાજ્ય સરકાર દરેક નાગરિકને સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યું જીવન આપવા કટીબદ્ધ છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્ય સરકાર દરેક નાગરિકને સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યું જીવન આપવા કટીબદ્ધ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર ની હાર્દિક શુભકામનાઓ, ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ!

Bhanuben Babariya (@bhanubenmla) 's Twitter Profile Photo

યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જનસેવામાં સમર્પિત સેવા અને સુશાસનના 22 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોની જુદી જુદી યોજનાઓ અંતર્ગત ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ

યશસ્વી વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના જનસેવામાં સમર્પિત સેવા અને સુશાસનના 22 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોની જુદી જુદી યોજનાઓ અંતર્ગત ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ