Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile
Youth Services and Cultural Activities

@cysca_gujarat

Commissionerate Youth Service and Cultural Activities, Gandhinagar organize various Sports, Youth and Culture related programmes for Government of Gujarat.

ID: 1559325860687032320

linkhttps://www.youtube.com/@CYSCA_Gujarat/streams calendar_today15-08-2022 23:47:41

404 Tweet

4,4K Followers

33 Following

Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

સુરંદાનો અવાજ તમને કયા વાદ્ય સાથે વધુ મળતો લાગે છે? #Surando #LokVadhya #Poll #CYSCA

Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત દ્વારા આયોજિત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા- ૨૦૨૫ સુરતના આંગણે જામશે કલાની રમઝટ, સમગ્ર

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત દ્વારા આયોજિત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા- ૨૦૨૫

સુરતના આંગણે જામશે કલાની રમઝટ, સમગ્ર
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

આદિવાસી તલવાર નૃત્ય એ દાહોદ જિલ્લાના આદિવાસીઓનું એક પરંપરાગત લોકનૃત્ય છે, જે તેમની શૂરવીરતા અને સંસ્કૃતિનો સમન્વય રજૂ કરે છે. આ નૃત્ય લગ્ન પ્રસંગો, ધાર્મિક તહેવારો, હોળી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કરવામાં આવે છે. ચોક્કસ વેશભૂષા અને શણગાર સાથે પ્રાચીન સમયથી આ નૃત્ય

Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

ભારતીય રાજનીતિના શિખર પુરુષ, પ્રખર વક્તા અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી, 'ભારત રત્ન' શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર તેમને કોટિ-કોટિ વંદન. #AtalBihariVajpayee #AtalJi #GoodGovernanceDay #VajpayeeJayanti #InspirationalLeader #SushasanDivas #CYSCA

ભારતીય રાજનીતિના શિખર પુરુષ, પ્રખર વક્તા અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી, 'ભારત રત્ન' શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર તેમને કોટિ-કોટિ વંદન.

#AtalBihariVajpayee #AtalJi #GoodGovernanceDay #VajpayeeJayanti  #InspirationalLeader #SushasanDivas #CYSCA
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

ગોફ ગૂંથણ રાસ નૃત્યમાં તમને સૌથી વધારે શું આકર્ષે છે? #Poll #Polloftheday #gofguthan #GujaratDanceForms #CYSCA

Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

શું તમે જાણો છો કે ગોફ ગૂંથણ નૃત્યમાં કલાકારો કઈ મુખ્ય વસ્તુનો ઉપયોગ કરીને 'ગૂંથન'ની પ્રક્રિયા કરે છે? તમારો સાચો જવાબ કોમેન્ટ કરી જરૂરથી જણાવો. #GofGunthan #FolkDanceOfGujarat #IndianFolkDance #FolkArt #CYSCA

શું તમે જાણો છો કે ગોફ ગૂંથણ નૃત્યમાં કલાકારો કઈ મુખ્ય વસ્તુનો ઉપયોગ કરીને 'ગૂંથન'ની પ્રક્રિયા કરે છે? તમારો સાચો જવાબ કોમેન્ટ કરી જરૂરથી જણાવો.

#GofGunthan #FolkDanceOfGujarat #IndianFolkDance  #FolkArt #CYSCA
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

અન્યાય સામે જે સદાય અટલ રહ્યા અને ધર્મની રક્ષા કાજે જેમણે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપ્યું, એવા ગુરુ ગોવિંદ સિંહજીના અમર વીર સાહિબઝાદાઓને 'વીર બાલ દિવસ' પર શત્ શત્ નમન. તેમની શહાદત અને અડગતા પેઢીઓ સુધી રાષ્ટ્રભક્તિનો અખૂટ પ્રેરણાસ્રોત બની રહેશે. કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી વીર

અન્યાય સામે જે સદાય અટલ રહ્યા અને ધર્મની રક્ષા કાજે જેમણે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપ્યું, એવા ગુરુ ગોવિંદ સિંહજીના અમર વીર સાહિબઝાદાઓને 'વીર બાલ દિવસ' પર શત્ શત્ નમન.

તેમની શહાદત અને અડગતા પેઢીઓ સુધી રાષ્ટ્રભક્તિનો અખૂટ પ્રેરણાસ્રોત બની રહેશે. કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી વીર
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

શ્રી એલ.એન.પી. શૈક્ષણિક સંકુલ, ડાંગ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

શ્રી એલ.એન.પી. શૈક્ષણિક સંકુલ, ડાંગ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના બલિદાનની સ્મૃતિમાં નડિયાદ ખાતે "વીર બાળ દિવસ" ની ઉત્સાહભેર ઉજવણી. #VeerBaalDiwas #VeerBaalDiwas2025 #ShaheediDiwas #Sahibzade #nadiyad #GuruGobindSinghJi #CYSCA

Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

મહેસાણા ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

મહેસાણા ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

ભરૂચ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

ભરૂચ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

અરવલ્લી ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

અરવલ્લી ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

જુનાગઢ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

જુનાગઢ  ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

પાટણ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

પાટણ  ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

રાજપીપળા, નર્મદા ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

રાજપીપળા, નર્મદા ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

આણંદ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા. #VeerBaalDiwas

આણંદ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ એટલે કે "વીર બાળ દિવસ" નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના સાહસ અને ધર્મનિષ્ઠાના મૂલ્યોથી માહિતગાર કરવામાં આવ્યા.

#VeerBaalDiwas
Youth Services and Cultural Activities (@cysca_gujarat) 's Twitter Profile Photo

પાવરી નૃત્ય એ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું એક પરંપરાગત લોકનૃત્ય છે, જે તેમની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. આ નૃત્ય કાર્તિક સ્વામીના 15 દિવસના વ્રતની પૂર્ણાહુતિ પછી કરવામાં આવે છે. ડાંગ જિલ્લો, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, તેની આગવી સંસ્કૃતિ, ઉત્સવો અને પરંપરાઓ માટે જાણીતો છે. અહીં