Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile
Office Of Mayor Surat

@mayorsurat

Official Twitter handle for the office of SMC Mayor, Shri Daxesh Kishorbhai Mavani. Let's join together to make Surat a Smart City. RTs not endorsements.

ID: 1406865221503705101

calendar_today21-06-2021 06:43:16

1,1K Tweet

2,2K Takipçi

2 Takip Edilen

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

આજરોજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે ''રાષ્ટ્રીય એકતા રન'' નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે યોજાયેલ.

આજરોજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે ''રાષ્ટ્રીય એકતા રન'' નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે યોજાયેલ.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા ઘ્વારા વરાછા WW-કલાકુંજ-શ્રીરામનગર સોસાયટીને જોડતા નવનિર્મિત બ્રિજના ફેઝ-૩નું આગામી ૮/૧૧/ર૦ર૩ના રોજ લોકાર્પણ થનાર છે.જે સંદર્ભમાં માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ માન.ધારાસભ્યશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર) સાથે સ્થળ મુલાકાત લઇ સ્થળ પરની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

સુરત મહાનગરપાલિકા ઘ્વારા વરાછા WW-કલાકુંજ-શ્રીરામનગર સોસાયટીને જોડતા નવનિર્મિત બ્રિજના ફેઝ-૩નું આગામી ૮/૧૧/ર૦ર૩ના રોજ લોકાર્પણ થનાર છે.જે સંદર્ભમાં માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ માન.ધારાસભ્યશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર) સાથે સ્થળ મુલાકાત લઇ સ્થળ પરની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં. ૩૦(સચિન,ઉન,આભવા)માં સાઉથ ઝોન-બી(સચિન-કનકપુર) સચિન કોમ્યુનિટી હોલ ખાતે માન.મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ,ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના વરદ્હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં. ૩૦(સચિન,ઉન,આભવા)માં  સાઉથ ઝોન-બી(સચિન-કનકપુર) સચિન કોમ્યુનિટી હોલ ખાતે માન.મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ,ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના વરદ્હસ્તે  વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ કરવામાં  આવેલ.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

માન.મેયરશ્રી દક્ષેશ માવાણી તથા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ દુબઈ ખાતે યોજાયેલ "Local Climate Action Summit 2023" ના કાર્યક્રમ માં ‌ઉપસ્થિત રહી નવીન વ્યૂહ રચના ઓની ચર્ચા અન્વયે માહિતી આપી હતી.

માન.મેયરશ્રી દક્ષેશ માવાણી તથા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ દુબઈ ખાતે યોજાયેલ "Local Climate Action Summit 2023" ના કાર્યક્રમ માં ‌ઉપસ્થિત રહી નવીન વ્યૂહ રચના ઓની ચર્ચા અન્વયે માહિતી આપી હતી.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

આજે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નપ્રા.શાળા૩૧૧, છાપરાભાઠા ખાતે &સાંજે સીટીબસડેપો પાસે,H૪ આવાસ,કોસાડ ખાતે માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ની ઉપસ્થિતિમાં માન.એડી. ડાયરેકટર જનરલ શ્રીમતી સમિમા સિદ્દીકીના વરદહસ્તે શુભારંભ થયેલ. #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat

આજે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નપ્રા.શાળા૩૧૧, છાપરાભાઠા ખાતે &સાંજે સીટીબસડેપો પાસે,H૪ આવાસ,કોસાડ ખાતે માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ની ઉપસ્થિતિમાં માન.એડી. ડાયરેકટર જનરલ શ્રીમતી સમિમા સિદ્દીકીના વરદહસ્તે શુભારંભ થયેલ. 
#ViksitBharatSankalpYatra
#HamaraSankalpViksitBharat
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરી 2024 ના રોજ ૭પમાં પ્રજાસત્તાક દિનની લિંબાયત ઝોનના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે માન. મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ ફાયર અને વોચ&વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને રાષ્ટ્રગાન સાથે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરી 2024 ના રોજ ૭પમાં પ્રજાસત્તાક દિનની લિંબાયત ઝોનના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે માન. મેયરશ્રી દક્ષેશભાઇ માવાણીએ ફાયર અને વોચ&વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન બાન અને શાન  સમા તિરંગાને રાષ્ટ્રગાન સાથે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપી હતી.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

રાંદેરઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર હળપતિવાસ, અવધપુરી સો. સહિતના વિસ્તારમાં પાણી ઉતરતા મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેન્દ્ર ભાઈ પાટીલ, ભાઈ સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

રાંદેરઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર હળપતિવાસ, અવધપુરી સો. સહિતના વિસ્તારમાં પાણી ઉતરતા મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેન્દ્ર ભાઈ પાટીલ, ભાઈ સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

વરાછા ઝોન બી માં આરોગ્ય વિભાગ દ્વારા વાલમ નગર, વ્રજ ચોક આજુબાજુના વિસ્તારમાં પાણી ઉતરતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેન્દ્ર ભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

વરાછા ઝોન બી માં આરોગ્ય વિભાગ દ્વારા વાલમ નગર, વ્રજ ચોક આજુબાજુના વિસ્તારમાં પાણી ઉતરતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેન્દ્ર ભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

સાઉથવેસ્ટ ઝોન માં રસુલાબાદ, આંબેડકરનગર વસાહતના ભારે વરસાદ થી અસરગ્રસ્ત નાગરિકો ને અલથાણ ભટાર કોમ્યુનીટી હોલ ખાતે સ્થળાંતરિત કરેલ. મા.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, મા.સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેનશ્રી હિમાંશુભાઈ ધ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી.

સાઉથવેસ્ટ ઝોન માં રસુલાબાદ, આંબેડકરનગર વસાહતના ભારે વરસાદ થી અસરગ્રસ્ત નાગરિકો ને  અલથાણ ભટાર કોમ્યુનીટી હોલ ખાતે સ્થળાંતરિત કરેલ. મા.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, મા.સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેનશ્રી હિમાંશુભાઈ ધ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

સુમનપા દ્વારા ર૬/૭/ર૪એ કારગીલ ચોક ખાતે "કારગીલ વિજય દિવસ" અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમમાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી શાલીની અગ્રવાલIAS, સમિતિ અઘ્યક્ષશ્રીઓ& ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી.

સુમનપા દ્વારા ર૬/૭/ર૪એ કારગીલ ચોક ખાતે "કારગીલ વિજય દિવસ" અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમમાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી શાલીની અગ્રવાલIAS, સમિતિ અઘ્યક્ષશ્રીઓ& ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા વરાછાઝોન B વિસ્તારમાં ખાડી કિનારે આવેલ કઠોદરા ગામ ખડસદ ગામ ગઢપુર રોડ લક્ષ્મીનગર સોસાયટી માં મેયરશ્રી દક્ષેશભાઈ‌ માવાણી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ,સો. પ્રમુખશ્રીઓ સાથે પાણી ઉતરતા સફાઇ કાર્ય, આરોગ્ય વિભાગની ટીમ, તેમજ ભવિષ્યના આયોજન કરી સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી.

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.

ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

સ્મીમેર હોસ્પીટલમાં જુલાઈ ૨૦૨૪ દરમિયાન ૭૫૦૪ ઇન્ડોર અને ૬૦૦૦૪ આઉટડોર દર્દીઓને સારવાર આપવામાં આવી. ૬૧૪૭ નાના અને ૭૯૬ મોટા ઓપરેશનો, ૧૭૩૫૮ એક્સ-રે, ૨૫૩૮ ટી.બી.ના દર્દીઓ, ૧૪૦૩ ફીઝીયોથેરાપી અને ૨૭૯૪ આંખ વિભાગના દર્દીઓ નોંધાયા. ૨૭૨૨૦ લેબોરેટરી પરીક્ષણ થયાં.

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ઘ્વારા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે TP૪૪, FPપ૪(જહાંગીરાબાદ) રાધે પાર્કની સામે,મા.ધારાસભ્યશ્રી, મા.કમિશ્નરશ્રી, મા.પદાધિકારીશ્રીઓ, મહાનુભવોની ઉપસ્થિતિમાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.

આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ઘ્વારા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે TP૪૪, FPપ૪(જહાંગીરાબાદ) રાધે પાર્કની સામે,મા.ધારાસભ્યશ્રી, મા.કમિશ્નરશ્રી, મા.પદાધિકારીશ્રીઓ, મહાનુભવોની ઉપસ્થિતિમાં  ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

મધ્યપ્રદેશ ના દેવાસ ખાતે (AICM) ALL INDIA COUNCIL OF MAYORS ની યોજાયેલ કોન્ફરન્સ મિટીંગમાં શહેરના પ્રથમ નાગરિક એવા માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને AICM સંસ્થા ધ્વારા સંસ્થા પ્રત્યે સક્રિય ભાગીદારીને ધ્યાને લઈ AICM ના એકઝીકયુટીવ કમિટીના Vice Chairman તરીકે નિયુકત કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશ ના દેવાસ ખાતે (AICM) ALL INDIA COUNCIL OF MAYORS ની યોજાયેલ કોન્ફરન્સ મિટીંગમાં શહેરના પ્રથમ નાગરિક એવા માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને AICM સંસ્થા ધ્વારા સંસ્થા પ્રત્યે સક્રિય ભાગીદારીને ધ્યાને લઈ AICM ના એકઝીકયુટીવ કમિટીના Vice Chairman તરીકે નિયુકત કરવામાં આવેલ છે.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. માન.મેયરશ્રી દક્ષેશભાઇ

પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. માન.મેયરશ્રી દક્ષેશભાઇ
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

13Decએ Councilor & Deputy Mayor of Harrow, UK, Ms Anjana Patel કે જેઓ મુળ હિન્દુ ગુજરાતી ભારતીય છે.તેઓએ સુમનપા મુગલીસરા ખાતે મા.મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, મા.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ,મા.સ્થા.સ.અઘ્યક્ષશ્રી રાજન પટેલ,પદાધિકારીશ્રીઓ& મ્યુ.સદસ્યશ્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી

13Decએ Councilor & Deputy Mayor of Harrow, UK, Ms Anjana Patel કે જેઓ મુળ હિન્દુ ગુજરાતી ભારતીય છે.તેઓએ સુમનપા મુગલીસરા ખાતે મા.મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, મા.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ,મા.સ્થા.સ.અઘ્યક્ષશ્રી રાજન પટેલ,પદાધિકારીશ્રીઓ& મ્યુ.સદસ્યશ્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

જયપુર રાજસ્થાન ખાતે જયપુર સ્થાપના દિવસના ઉપ્લક્ષમાં સમગ્ર દેશમાંથી વિવિધ શહેરોના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ એ જયપુર મહોત્સવ માં હાજરી આપી હતી. જયપુર સ્થાપના મહોત્સવ દરમિયાન જયપુર શહેરને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહર ભવ્ય વિરાસત ને નજીક થી જાણવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત મેયર શ્રી

જયપુર રાજસ્થાન ખાતે જયપુર સ્થાપના દિવસના ઉપ્લક્ષમાં સમગ્ર દેશમાંથી વિવિધ શહેરોના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ એ જયપુર મહોત્સવ માં હાજરી આપી હતી.
જયપુર સ્થાપના  મહોત્સવ દરમિયાન જયપુર શહેરને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહર ભવ્ય વિરાસત ને નજીક થી જાણવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરત મેયર શ્રી
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

"સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી" સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.૧૨/૦૧/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દયાળજી બાગ, નાનપુરા, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

"સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી"
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.૧૨/૦૧/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દયાળજી બાગ, નાનપુરા, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Office Of Mayor Surat (@mayorsurat) 's Twitter Profile Photo

માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ 18-01-2025 એ મોટા વરાછા વિસ્તારમાં દબાણના કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે નિરીક્ષણ કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરી ત્યારબાદ સ્થાનિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે યોગીચોક વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.

માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ 18-01-2025 એ મોટા વરાછા વિસ્તારમાં દબાણના કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે નિરીક્ષણ કરી  અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરી ત્યારબાદ સ્થાનિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે યોગીચોક વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.