Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile
Mansukh Vasava MP

@mansukhbhaimp

Former Union Minister of State for Tribal Affairs in the Government of India (2014-16) || Member of Parliament Bharuch Loksabha

ID: 1288409196665298945

calendar_today29-07-2020 09:56:50

20,20K Tweet

7,7K Takipçi

391 Takip Edilen

Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા ૨૫ વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખેતી કરતા રોકવામાં આવ્યા. ઘણા બધા બીજા લોકો જંગલની જમીન ખેડે છે પણ ફોરેસ્ટના અધિકારીઓએ ખોટા

આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. 

ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા ૨૫ વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને  ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખેતી કરતા રોકવામાં આવ્યા. ઘણા બધા બીજા લોકો જંગલની જમીન ખેડે છે પણ ફોરેસ્ટના અધિકારીઓએ ખોટા
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा... राष्ट्रीय झंडा अंगीकरण दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। तिरंगे की आन-बान-शान को विश्व पटल पर सतत बढ़ाने की प्रेरणा देने वाले इस पावन अवसर पर आइए, संकल्प लें कि कर्तव्य निर्वहन से देश की सेवा कर तिरंगे का मान बढ़ाते रहेंगे।

विजयी विश्व तिरंगा प्यारा,
झंडा ऊंचा रहे हमारा...

राष्ट्रीय झंडा अंगीकरण दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। 

तिरंगे की आन-बान-शान को विश्व पटल पर सतत बढ़ाने की प्रेरणा देने वाले इस पावन अवसर पर आइए, संकल्प लें कि कर्तव्य निर्वहन से देश की सेवा कर तिरंगे का मान बढ़ाते रहेंगे।
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

गुजरात में इसी महीने 9 जुलाई 2025 को महिसागर नदी पर बने पुल के ढह जाने से २० लोगो की दुखद मृत्यु हो गई है। आणंद और वडोदरा जिले को जोड़ने वाला गंभीर गांव के पास गुजरात सरकार के अंतर्गत आने वाले मार्ग पर ४० साल पुराने और जर्जर पुल के ढह जाने से कई वाहनो के महिसागर नदी में गिर जाने

Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓને જણાવવાનું કે, ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતમાં ચાલુ બેઠકમાં ઝગડો થયો જેના કારણે સંજયભાઈએ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. નર્મદા જિલ્લા

Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा।" जन-जन में स्वराज की भावना जगाने वाले महान क्रांतिकारी लोकमान्य बाल गंगाधर तिलक जी की जयंती पर शत-शत नमन। वीरता और साहस की प्रतिमूर्ति, देश की आज़ादी के लिए जीवन समर्पित करने वाले अमर शहीद चंद्रशेखर आज़ाद जी की जयंती पर

स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा।" जन-जन में स्वराज की भावना जगाने वाले महान क्रांतिकारी लोकमान्य बाल गंगाधर तिलक जी की जयंती पर शत-शत नमन।

वीरता और साहस की प्रतिमूर्ति, देश की आज़ादी के लिए जीवन समर्पित करने वाले अमर शहीद चंद्रशेखर आज़ाद जी की जयंती पर
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

माँ भारती के लिए अपने प्राणों की आहुति देकर देश वासियों के हृदय में स्वतंत्रता की अलख जगाने वाले महान क्रांतिकारी,वीर हुतात्मा चंद्रशेखर आज़ाद की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि! उनका अविस्मरणीय संघर्ष और अतुल्य बलिदान हम सभी को राष्ट्र सेवा के लिए सदैव उर्जित रखेगा ।

माँ भारती के लिए अपने प्राणों की आहुति देकर देश वासियों के हृदय में स्वतंत्रता की अलख जगाने वाले महान क्रांतिकारी,वीर हुतात्मा चंद्रशेखर आज़ाद की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि!

उनका अविस्मरणीय संघर्ष और अतुल्य बलिदान हम सभी को राष्ट्र सेवा के लिए सदैव उर्जित रखेगा ।
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय॥ આજથી શરૂ થતા દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય લઇને આવે એવી ભગવાન

नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय॥

આજથી શરૂ થતા દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય લઇને આવે એવી ભગવાન
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

भारतीय सशस्त्र बलों के अदम्य शौर्य, अद्वितीय पराक्रम एवं अप्रतिम साहस के प्रतीक 'कारगिल विजय दिवस' की प्रदेश वासियों को हार्दिक बधाई! माँ भारती के सम्मान और संप्रभुता को अक्षुण्ण बनाए रखने हेतु अपना सर्वोच्च बलिदान देने वाले अमर जवानों को नमन! भारतीय सेना की कर्तव्यनिष्ठा व

भारतीय सशस्त्र बलों के अदम्य शौर्य, अद्वितीय पराक्रम एवं अप्रतिम साहस के प्रतीक 'कारगिल विजय दिवस' की प्रदेश वासियों को हार्दिक बधाई!

माँ भारती के सम्मान और संप्रभुता को अक्षुण्ण बनाए रखने हेतु अपना सर्वोच्च बलिदान देने वाले अमर जवानों को नमन!

भारतीय सेना की कर्तव्यनिष्ठा व
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

राष्ट्र के प्रति अद्वितीय सेवा के लिए समर्पित गौरवशाली संगठन केंद्रीय रिजर्व पुलिस बल के स्थापना दिवस पर पुलिस बल के वीर जवानों का कोटि – कोटि अभिवादन। देश की आंतरिक सुरक्षा और शांति बनाये रखने के लिए राष्ट्र के प्रति आपका सेवा और समर्पणभाव प्रणम्य है।

राष्ट्र के प्रति अद्वितीय सेवा के लिए समर्पित गौरवशाली संगठन केंद्रीय रिजर्व पुलिस बल के स्थापना दिवस पर पुलिस बल के वीर जवानों का कोटि – कोटि अभिवादन।

देश की आंतरिक सुरक्षा और शांति बनाये रखने के लिए राष्ट्र के प्रति आपका सेवा और समर्पणभाव प्रणम्य है।
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

"ૐ રુદ્રમહેશ્વરાય નમઃ" પ્રથમ શ્રાવણ સોમવાર નિમિત્તે ભગવાન શિવજીના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન સહ સમસ્ત દ્વારિકાવાસીઓ અને શિભક્તોને ભક્તિમય શુભકામનાઓ. મહાદેવના દિવ્ય આશીર્વાદથી આપ સૌની મનોકામના પૂર્ણ થાય એવી કલ્યાણકારી પ્રાર્થના. હર હર મહાદેવ 🙏

"ૐ રુદ્રમહેશ્વરાય નમઃ"

પ્રથમ શ્રાવણ સોમવાર નિમિત્તે ભગવાન શિવજીના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન સહ સમસ્ત દ્વારિકાવાસીઓ અને શિભક્તોને ભક્તિમય શુભકામનાઓ.

મહાદેવના દિવ્ય આશીર્વાદથી આપ સૌની મનોકામના પૂર્ણ થાય એવી કલ્યાણકારી પ્રાર્થના.

હર હર મહાદેવ 🙏
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

આજરોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે સ્વામીજી સાથે મારા લોકસભા ક્ષેત્ર અંતગર્ત વિવિધ બ્રિજ અને રોડ રસ્તા સંદર્ભે રજૂઆત કરી. મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એન.એચ ૬૪ પર બનેલ

આજરોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે સ્વામીજી સાથે મારા લોકસભા ક્ષેત્ર અંતગર્ત વિવિધ બ્રિજ અને રોડ રસ્તા સંદર્ભે રજૂઆત કરી. 

મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એન.એચ ૬૪ પર બનેલ
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

जलियांवाला बाग की पीड़ा का प्रतिशोध लेने वाले अमर क्रांतिकारी सरदार उधम सिंह जी के बलिदान दिवस पर उन्हें विनम्र श्रद्धांजलि। उनका साहस, बलिदान और मातृभूमि के प्रति अटूट प्रेम, भारत के हर नागरिक के लिए प्रेरणास्रोत है। राष्ट्र हमेशा आपके अदम्य साहस का ऋणी रहेगा। 🇮🇳 #UdhamSingh

जलियांवाला बाग की पीड़ा का प्रतिशोध लेने वाले अमर क्रांतिकारी सरदार उधम सिंह जी के बलिदान दिवस पर उन्हें विनम्र श्रद्धांजलि। 

उनका साहस, बलिदान और मातृभूमि के प्रति अटूट प्रेम, भारत के हर नागरिक के लिए प्रेरणास्रोत है। राष्ट्र हमेशा आपके अदम्य साहस का ऋणी रहेगा। 🇮🇳

#UdhamSingh
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

संसद में नियम ३७७ के तहत आज उठाये गए मुद्दे के अंतर्गत देश के ग्रामीण क्षेत्रों के आंगनबाड़ी केंन्द्रों में जो सेविकाएं एवं सहायिकाएं कार्यरत हैं वो ग्रामीण क्षेत्रों के छोटे बच्चों को शिक्षा देने, छोटे बच्चों को रोगों से बचाने के लिए बच्चों को पोषणाहार संबंधी सुझाव देने एवं गांव

Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

જનસેવા એ જ પ્રભુસેવાના સુત્રને ચરિચાર્થ કરનારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજીની જન્મજયંતિ નિમિત્તે સાદર વંદન પાઠવું છું.

જનસેવા એ જ પ્રભુસેવાના સુત્રને ચરિચાર્થ કરનારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજીની જન્મજયંતિ નિમિત્તે સાદર વંદન પાઠવું છું.
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ યોજનાની સહાયનું વિતરણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ કર્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા પીએમ

પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ યોજનાની સહાયનું વિતરણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ કર્યો. 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા પીએમ
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

નેત્રંગ તાલુકાના ટીમરોલીયા ગામે દશા મા‘નાં પાવન પર્વ નિમિત્તે દશા માતા મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા. આપ સૌને દશામાં ના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. દશા માતા આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માતાજી ને પ્રાર્થના 🙏🏻 જય દશા માતા 🙏🏻

નેત્રંગ તાલુકાના ટીમરોલીયા ગામે દશા મા‘નાં પાવન પર્વ નિમિત્તે દશા માતા મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા. 

આપ સૌને દશામાં ના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. દશા માતા આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માતાજી ને પ્રાર્થના 🙏🏻 

જય દશા માતા 🙏🏻
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એન.એચ ૬૪ પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે. આ ઉપરાંત એનએચ ૭૫૩ (બી) નેત્રંગ થી ડેડીયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર ની વચ્ચે મોટી નદી પર ધાનીખુટ બેડા કંપની જૂનો બ્રિજ પણ જર્જરિત થતા રાજમાર્ગ થી

મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એન.એચ ૬૪ પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે. આ ઉપરાંત એનએચ ૭૫૩ (બી) નેત્રંગ થી ડેડીયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર ની વચ્ચે મોટી નદી પર ધાનીખુટ બેડા કંપની જૂનો બ્રિજ પણ જર્જરિત થતા રાજમાર્ગ થી
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

जिवेत शरदः शतम् કરજણ ના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના સહકારી આગેવાન શ્રી સતીષભાઈ પટેલ (નિશાળિયા) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને સ્વસ્થ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

जिवेत शरदः शतम् 

કરજણ ના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના સહકારી આગેવાન શ્રી સતીષભાઈ પટેલ (નિશાળિયા) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 

ઈશ્વર આપને સ્વસ્થ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
Mansukh Vasava MP (@mansukhbhaimp) 's Twitter Profile Photo

ડેડીયાપાડા તાલુકાના ફુલસર ફોરેસ્ટ રેન્જમાં બેબાર ગ્રામ પંચાયત અંતર્ગત બૂરી ગામ ખાતે જંગલમાં હનુમાનજીનું સ્થાનક અને અન્ય દેવી દેવતાઓના સ્થાનકનું પૂજન થતું હતું અને સાથે પવિત્ર વડની પૂજા અર્થે ફુલસર, બેબાર, દૂથર અને અનેક ગામોથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હતા. અમુક આમ આદમી