Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile
Kanaiyalal Kishori

@kbkishori

M.L.A દાહોદ વિધાનસભા.
GENERAL SECRETARY, BJP DAHOD.
CHAIRMAN,A.P.M.C DAHOD.
#iamkanaiyalalkishori #kbkishori

ID: 1582062670676721664

calendar_today17-10-2022 17:36:29

12,12K Tweet

420 Followers

22 Following

Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="/iJagdishBJP/">Jagdish Vishwakarma</a> દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. 

નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

આ વૈશ્વિક સંકટમાં મોદી સાહેબે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ₹10નો ઘટાડો અને ડીઝલ પરની ડ્યૂટી નાબૂદ કરીને સરકારે સાબિત કર્યું કે તેમના માટે 'જનહિત' જ સર્વોપરી છે. મોદી સરકારનો આ નિર્ણય મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે.

Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

આજરોજ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ છાપરી ખાતે દાહોદ તાલુકા ભાજપના પદાધિકારીશ્રીઓ સાથે આયોજિત પરિચય બેઠક માં ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી.

આજરોજ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ છાપરી ખાતે દાહોદ તાલુકા ભાજપના પદાધિકારીશ્રીઓ સાથે આયોજિત પરિચય બેઠક માં ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

આજરોજ દાહોદ તાલુકા ના બોરવાણી ગામ ના સરપંચ શ્રી કલાભાઈ ભુરીયા ના ઘરે આયોજિત ચાંદલા વિધિ માં હાજરી આપી.

આજરોજ દાહોદ તાલુકા ના બોરવાણી ગામ ના સરપંચ શ્રી કલાભાઈ ભુરીયા ના ઘરે આયોજિત ચાંદલા વિધિ માં હાજરી આપી.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

આજરોજ દાહોદ મારા જનસંપર્ક કાર્યાલય "જનસેવાલય" ખાતે દાહોદ નગર ભાજપના પદાધિકારીશ્રીઓ સાથે આયોજિત પરિચય બેઠક માં ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી.

આજરોજ દાહોદ મારા જનસંપર્ક કાર્યાલય "જનસેવાલય" ખાતે દાહોદ નગર ભાજપના પદાધિકારીશ્રીઓ સાથે આયોજિત પરિચય બેઠક માં ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત 🕚આવતીકાલે સવારે 11:00 કલાકે લાઈવ નિહાળો: * Facebook.com/BJP4Gujarat * x.com/bjp4gujarat * Youtube.com/BJP4Gujarat #MannKiBaat

માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત 

🕚આવતીકાલે સવારે 11:00 કલાકે 

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

#MannKiBaat
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ ના સહયોગ થી પશુપાલન શાખા વિવિધ યોજનાઓ અન્વયે મંજૂરી હુકમ અને સાધન, સામગ્રી વિતરણ કાર્યક્રમ આજે દાહોદ ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહી વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ સાધન, સામગ્રીનું વિતરણ કર્યું.

પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ ના સહયોગ થી પશુપાલન શાખા વિવિધ યોજનાઓ અન્વયે મંજૂરી હુકમ અને સાધન, સામગ્રી વિતરણ કાર્યક્રમ આજે દાહોદ ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહી વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ સાધન, સામગ્રીનું વિતરણ કર્યું.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

આજે દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ નિહાળી કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકમાં પણ હાજરી આપી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી.

આજે દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ નિહાળી કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકમાં પણ હાજરી આપી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

भाजपा की केन्द्रीय चुनाव समिति ने गुजरात में होने वाले विधानसभा उप-चुनाव 2026 के लिए 111—उमरेठ विधानसभा क्षेत्र से श्री हर्षदभाई गोविंदभाई परमार को उम्मीदवार बनाने की स्वीकृति प्रदान की।

भाजपा की केन्द्रीय चुनाव समिति ने गुजरात में होने वाले विधानसभा उप-चुनाव 2026 के लिए 111—उमरेठ विधानसभा क्षेत्र से श्री हर्षदभाई गोविंदभाई परमार को उम्मीदवार बनाने की स्वीकृति प्रदान की।
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર

અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

सत्य, सद्भाव, सद्व्यवहार और समानता पर आधारित भगवान महावीर के संदेशों में अद्भुत प्रेरणा है। उनके महान विचार सदैव मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम्। आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्॥

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Here are some glimpses of the Samrat Samprati Museum at Koba Tirth which will be inaugurated today. May the thoughts of Bhagwan Mahavir always give strength and hope to humanity.

Here are some glimpses of the Samrat Samprati Museum at Koba Tirth which will be inaugurated today. May the thoughts of Bhagwan Mahavir always give strength and hope to humanity.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું વતનની ધરતી પર હાર્દિક સ્વાગત છે.

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીનું વતનની ધરતી પર હાર્દિક સ્વાગત છે.
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

On the special occasion of his birth centenary, paying homage to Srimad Sudhindra Tirtha Swamiji of the Shri Kashi Math Samsthan, Varanasi. He devoted his life towards service and spirituality. He set up numerous institutions, research centres and was passionate about spreading

Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

"જય જિનેન્દ્ર" ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના પાવન દિનની સૌને હાર્દિક શુભકામના. ભગવાન મહાવીરે પ્રબોધેલો આત્મશુદ્ધિ અને જીવનમુક્તિનો માર્ગ જીવમાત્રના કલ્યાણ માટે સદૈવ દિશાદર્શક બની રહેશે. ભગવાન મહાવીરના સંદેશને અપનાવી સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ.

"જય જિનેન્દ્ર"

ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના પાવન દિનની સૌને હાર્દિક શુભકામના. 

ભગવાન મહાવીરે પ્રબોધેલો આત્મશુદ્ધિ અને જીવનમુક્તિનો માર્ગ જીવમાત્રના કલ્યાણ માટે સદૈવ દિશાદર્શક બની રહેશે. ભગવાન મહાવીરના સંદેશને અપનાવી સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ.
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતનો હુંકાર #કમળ_ખીલશે_વિકાસ_જીતશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતનો હુંકાર #કમળ_ખીલશે_વિકાસ_જીતશે
Kanaiyalal Kishori (@kbkishori) 's Twitter Profile Photo

પરમ રામભક્ત અને પવનપુત્ર હનુમાનજી ના પાવન જન્મોત્સવ "હનુમાન જયંતી" ની આપ સૌને શુભકામનાઓ. સંકટમોચન હનુમાનજી સૌને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરે, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિ સહિત ક્લેશથી મુક્ત કરે તેવી પ્રાર્થના.

પરમ રામભક્ત અને પવનપુત્ર હનુમાનજી ના પાવન જન્મોત્સવ "હનુમાન જયંતી" ની આપ સૌને શુભકામનાઓ.

સંકટમોચન હનુમાનજી સૌને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરે, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિ સહિત ક્લેશથી મુક્ત કરે તેવી પ્રાર્થના.