Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile
Ayushman Arogya Mandir, Kansa

@kansaphcmeh

ID: 1711625706025938944

calendar_today10-10-2023 06:12:44

823 Tweet

85 Followers

115 Following

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન.. CMO Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Health Department Gujarat

DRDO (@drdo_india) 's Twitter Profile Photo

Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha. IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો. ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો. #WorldMosquitoDay Collector Mehsana DDO Mehsana Health Department Gujarat CMO Gujarat

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર ગુજરાત પર વરસાવશે ₹5477 કરોડના વિકાસકાર્યોની હેલી. #ViksitBharatViksitGujarat #PMinGujarat Collector Mehsana CMO Gujarat PMO India

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર ગુજરાત પર વરસાવશે ₹5477 કરોડના વિકાસકાર્યોની હેલી. 
#ViksitBharatViksitGujarat #PMinGujarat 

<a href="/CollectorMeh/">Collector Mehsana</a> <a href="/CMOGuj/">CMO Gujarat</a>  <a href="/PMOIndia/">PMO India</a>
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર. #ViksitBharatViksitGujarat #PMinGujarat PMO India

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર.

#ViksitBharatViksitGujarat
#PMinGujarat 

<a href="/PMOIndia/">PMO India</a>
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. #ViksitBharatViksitGujarat #ViksitMehsana

ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 
#ViksitBharatViksitGujarat 
#ViksitMehsana
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

"વિકસિત ભારત,વિકસિત ગુજરાત" માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ. આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ,લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા, રોજગાર સર્જનને આપશે પ્રોત્સાહન. #ViksitBharatViksitGujarat #ViksitMehsana

"વિકસિત ભારત,વિકસિત ગુજરાત"
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ. આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ,લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા, રોજગાર સર્જનને આપશે પ્રોત્સાહન.
#ViksitBharatViksitGujarat
#ViksitMehsana
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર. #ViksitBharatViksitGujarat #ViksitMehsana

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત 
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે  ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.  
#ViksitBharatViksitGujarat
#ViksitMehsana
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat #ViksitMehsana

લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત..
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat
#ViksitMehsana
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

ગુજરાતને મળશે વિકાસની સોગાત ! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat #ViksitMehsana CMO Gujarat PMO India

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

વિદેશી રોકાણકારો માટે 'બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ચોઈસ' બન્યું ગુજરાત. સુઝુકી સહિત જાપાનની 125 થી વધુ કંપનીઓ ગુજરાતમાં. #PMinGujarat #ViksitMehsana

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

ઓટોમોબાઇલ હબ બનવા તરફ ગુજરાત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ. #PMinGujarat #ViksitMehsana

Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પગપાળા દર્શને આવતા યાત્રિકો અને માઈ ભક્તો માટે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિવિધ ૨૫ જેટલા સ્થળોએ આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ છે. 🚩બોલ માડી અંબે... જય જય અંબે...🚩