Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile
Devabhai Malam

@devabhaimalam

official account of MLA-88 Keshod. | Former Minister of state. Gov of gujarat

ID: 1335211053634834432

calendar_today05-12-2020 13:15:15

14,14K Tweet

7,7K Followers

215 Following

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

આર્ય સંસ્કૃતિના રક્ષક, જીવદયા પ્રેમી, જૈન સંત પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન

Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

આપ સૌંને રક્ષાબંધન દિવસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

આપ સૌંને રક્ષાબંધન દિવસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

કેશોદ ખાતે શ્રી રણછોડરાયજી મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી

કેશોદ ખાતે શ્રી રણછોડરાયજી મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

માંગરોળ તાલુકાના લોએજ ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ જેમાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રા માં જોડાયેલ

માંગરોળ તાલુકાના લોએજ ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ જેમાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રા માં જોડાયેલ
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

"હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાન અંતર્ગત કેશોદ ખાતે"તિરંગા યાત્રા"નું ઉમળકાભેર પ્રસ્થાન કરાવ્યું. આ તિરંગા યાત્રામાં સર્વે કેશોદવાસીઓ, વહિવટતંત્ર સામાજિક સંસ્થાઓ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું.

"હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાન અંતર્ગત  કેશોદ ખાતે"તિરંગા યાત્રા"નું ઉમળકાભેર પ્રસ્થાન કરાવ્યું.

આ તિરંગા યાત્રામાં સર્વે કેશોદવાસીઓ, વહિવટતંત્ર સામાજિક સંસ્થાઓ 
 સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું.
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

#HarGharTiranga અભિયાન અંતર્ગત નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. આપણે સૌ ઘરે-ઘરે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈએ અને રાષ્ટ્રભક્તિમાં ઓતપ્રોત થઈએ. જય હિંદ 🇮🇳

#HarGharTiranga અભિયાન અંતર્ગત નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો.

આપણે સૌ ઘરે-ઘરે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈએ અને રાષ્ટ્રભક્તિમાં ઓતપ્રોત થઈએ. 

જય હિંદ 🇮🇳
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

આજ રોજ માંગરોળ તાલુકાના કંકાણા ગામે જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા ની અધ્યક્ષતામાં શીલ જીલ્લા પંચાયત શીટ ની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

આજ રોજ માંગરોળ તાલુકાના કંકાણા ગામે જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા ની અધ્યક્ષતામાં શીલ જીલ્લા પંચાયત શીટ ની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

1947માં દેશનું વિભાજન થયું એ અત્યંત પીડાદાયક ઘટના હતી. અનેક લોકોએ આ વિભાજનમાં પોતાના સ્વજનો ગુમાવ્યા, પોતાનું ઘર ગુમાવ્યું અને યાતનાઓ વેઠી હતી. આજે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનના સંઘર્ષ અને પીડામાં પોતાનો જીવ ગુમાવનારા સૌને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

1947માં દેશનું વિભાજન થયું એ અત્યંત પીડાદાયક ઘટના હતી. અનેક લોકોએ આ વિભાજનમાં પોતાના સ્વજનો ગુમાવ્યા, પોતાનું ઘર ગુમાવ્યું અને યાતનાઓ વેઠી હતી. 

આજે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનના સંઘર્ષ અને પીડામાં પોતાનો જીવ ગુમાવનારા સૌને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈ, રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે ગૌરવભેર ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી તેમજ તમામ નામી-અનામી સ્વાતંત્ર્ય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈ, રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે ગૌરવભેર ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી તેમજ તમામ નામી-અનામી સ્વાતંત્ર્ય
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

પોરબંદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી.. #IndependenceDay2025

પોરબંદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી..

#IndependenceDay2025
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી" આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી" આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

માંગરોળ તાલુકાના શીલ ગામે બંધારાનું ધોવાણ થતા સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી..

માંગરોળ તાલુકાના શીલ ગામે બંધારાનું ધોવાણ થતા સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી..
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

માંગરોળ તાલુકાના શીલ ગામે બંધારાનું ધોવાણ થતા સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી

Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

મારા મતવિસ્તાર કેશોદ-માંગરોળ તાલુકામાં વરસાદના પુરથી ધોવાણ થયેલ તેમજ પાક નુકશાનીનું તાત્કાલિક સર્વે કરવા માટે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને પત્ર લખી રજૂઆત કરી.

મારા મતવિસ્તાર કેશોદ-માંગરોળ તાલુકામાં વરસાદના પુરથી ધોવાણ થયેલ તેમજ પાક નુકશાનીનું તાત્કાલિક સર્વે કરવા માટે કૃષિ મંત્રી શ્રી  રાઘવજીભાઈ પટેલ સાહેબને પત્ર લખી રજૂઆત કરી.
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

કેશોદ તાલુકાના બામણાસા ગામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સ્થાનિક લોકોની રજુઆતો સાંભળી વિભાગીય અધિકારીઓને ટેલિફોનિક જરૂરી સૂચન કરેલ..

કેશોદ તાલુકાના બામણાસા ગામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સ્થાનિક લોકોની રજુઆતો સાંભળી વિભાગીય અધિકારીઓને ટેલિફોનિક જરૂરી સૂચન કરેલ..
Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શીંદુર સ્વાભિમાન યાત્રા પ્રસ્થાન..

Devabhai Malam (@devabhaimalam) 's Twitter Profile Photo

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ધેડ વિસ્તારના ગામોમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેમજ સ્થાનિક લોકોની મુલાકાત લીધી.. #devabhaimalam