Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile
Vijaysinh Rajput

@vrajsinh_rajput

Chairman, (MD) Shree Hari Laxmi Group, @IamVijaysinh @GujaratNetwork @Shree_HariLaxmi @ShreeHariLaxmi

ID: 225861303

linkhttps://www.facebook.com/VijaysinhRajput9999?mibextid=LQQJ4d calendar_today12-12-2010 17:00:57

14,14K Tweet

21,21K Followers

529 Following

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

દીકરી વિષે તો લખાય તેટલું ઓછું છે. કોઇએ દીકરીને વહાલનો દરીયો કહ્યો છે. પણ હું તો દીકરીને પૃથ્વી માનું છું. કારણકે કઈ કેટલા દરિયા તે તેની અંદર સમાવીને બેઠી છે. દિકરી,કેટકેટલા અગણિત રૂપો તારી અંદર સમાયેલા છે. તેની જાણ દીકરીને ખોળે પામનાર જ સમજી શકે છે.. દીકરીને ઉછેરનાર જ સમજી

દીકરી વિષે તો લખાય તેટલું ઓછું છે. 
કોઇએ દીકરીને વહાલનો દરીયો કહ્યો છે. 
પણ હું તો દીકરીને પૃથ્વી માનું છું.
કારણકે કઈ કેટલા દરિયા તે તેની અંદર સમાવીને બેઠી છે.
દિકરી,કેટકેટલા અગણિત રૂપો તારી અંદર સમાયેલા છે. 
તેની જાણ દીકરીને ખોળે પામનાર જ સમજી શકે છે..
દીકરીને ઉછેરનાર જ સમજી
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

"मैं शिव को नमन करता हूं" “शुभ को नमस्कार” "ॐ नमः शिवाय" #Somnath

"मैं शिव को नमन करता हूं" 
“शुभ को नमस्कार”

"ॐ नमः शिवाय"
#Somnath
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

બ્રિજ નથી તુટ્યો, સાડા છ કરોડ ગુજરાતીઓનો ભરોસો તુટ્યો છે.. તમને અવાજ નહીં આવે પણ આંસુ નો હિસાબ આપવો પડશે #Vijaysinh_Rajput

બ્રિજ નથી તુટ્યો,
સાડા છ કરોડ ગુજરાતીઓનો ભરોસો તુટ્યો છે..
તમને અવાજ નહીં આવે પણ  આંસુ નો હિસાબ આપવો પડશે 
#Vijaysinh_Rajput
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર ચાલો દેવાધિદેવ મહાદેવ શ્રી શંકર જી ને પ્રાર્થના કરી એ 🔴ભારતમાં એક પણ ખેડૂત,ગરીબ,બેરોજગાર,હીરા વ્યવસાયીક ભૂખ થી કે દુઃખ થી આત્મહત્યા ના કરે એવી દેવાધિદેવ મહાદેવ શ્રી શંકર જી ને પ્રાર્થના 🔴ગુજરાતનો જીવાદોરી એવો હિરા વ્યવસાય ફરી ધબકતો

આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર 
ચાલો દેવાધિદેવ મહાદેવ શ્રી શંકર જી ને  પ્રાર્થના કરી  એ 
🔴ભારતમાં એક પણ ખેડૂત,ગરીબ,બેરોજગાર,હીરા વ્યવસાયીક  ભૂખ થી કે દુઃખ થી આત્મહત્યા ના કરે એવી દેવાધિદેવ મહાદેવ શ્રી શંકર જી ને  પ્રાર્થના 
🔴ગુજરાતનો જીવાદોરી એવો હિરા વ્યવસાય ફરી ધબકતો
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

સ્વ. સુખદેવસિંહજી ઝાલા(Ex.DY Sp.)આપના નિધનથી શોક અનુભવું છું .. આપની ફરજ નિષ્ઠા અને કાર્ય દક્ષતાથી લાખો યુવાનો એ પ્રેરણા લઈ આપ જેવા જ બનવાની મહેચ્છા ધરાવી હતી અને અંશતઃ સફળ થઈ ઘણા યુવાનો આજે ગુજરાતપોલીસમાં ઝાંબાઝ સાહસો સાથે સેવા આપીરહ્યા છે .. હું આજે મહાદેવ ને પ્રાથના કરી રહ્યો

સ્વ. સુખદેવસિંહજી ઝાલા(Ex.DY Sp.)આપના નિધનથી શોક અનુભવું છું .. આપની ફરજ નિષ્ઠા અને કાર્ય દક્ષતાથી લાખો યુવાનો એ પ્રેરણા લઈ આપ જેવા જ બનવાની મહેચ્છા ધરાવી હતી અને અંશતઃ સફળ થઈ ઘણા યુવાનો આજે ગુજરાતપોલીસમાં ઝાંબાઝ સાહસો સાથે સેવા આપીરહ્યા છે .. હું આજે મહાદેવ ને પ્રાથના કરી રહ્યો
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

પ્રેમ અને યુધ્ધમાં નફા નુકશાન જોવાનું ના હોય આ વેપારના સોદા નથી..બાકી ની વાત ટુંક માં કહું તો ..કારણ કે પુરાવા સાથે બહુ મોટી કથા થશે જે આગામીસમય માં આપ સમક્ષ પ્રસ્તુત કરીશ પણ ટુંક માં સમજજો.. ગુજરાત માં થયેલ ૧૦,૦૦૦ કરોડના મુલીયાસણ ગૌચર કૌભાંડ દુનિયા સમક્ષ નહી લાવવાના અને

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

અમદાવાદ મધ્યસ્થ જેલ માં રક્ષાબંધન નું ખુબ સરસ આયોજન થયું છે . બહેન એ પોતાનું આધારકાર્ડ લઈ ફોર્મ ભરવાનું અને થોડા વેરીફીકેશન બાદ મોટા લાઊડ સ્પીકર માં એનાઉન્સમેન્ટ થાય .. ભાઈ નું નામ બોલે એ ભાઈ ઉભા થઈ રક્ષાબંધન ઉજવણી નો મંડપ બનાવ્યો હોઈ ત્યાં બહેનો અને અંદર જેલ માં રહેલો ભાઈ આવે.

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

વર્ષ ૧૯૯૬ થી આજ સુધી માં મારા સહિત ૨૫૫ લોકો જે પ્રસાર માધ્યમો સાથે જોડાયા હતા એના ઉપર ગુના દાખલ કરવા માં આવ્યા છે આજ સુધી માં એક પણ ગુના માં સજા થઈ નથી એટલે સમજો સરકાર નો નિષ્ફળતા રેશિયો ૧૦૦% કેસો ખોટા હતા એવું માનો વર્ષ ૧૯૯૬ થી આજ સુધી માં ૩૮ મીડિયા સમૂહો જેમાં ૧૨ કરોડ ના

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

દુનિયાને દેખાડવા માટે તમને સહુ ને સ્વાતંત્ર્યદિન ની શુભકામના ,બાકી આજ પણ મહદ અંશે ગુલામ જ છીએ , વિશ્વાસના આવતો હોય તો , સત્તાના વિરોધ માં, હક્ક ની લડાઈ લડી જુઓ સમજાય જશે ..આખી વાર્તા ~#Vijaysinh_Rajput

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

રાવણ હોય, કંસ હોય કે પછી ભસ્માસુર હોય એક દિવસ એના કુશાસનનો અંત ચોક્કસ આવે છે .. જે દિવસે આ દાનવો મરે ત્યારે સમજાય કે શિવભકત હોવા છતાં રાવણ એક કલાક વધારે જીવીત નથી રહેતો.. અને આ પાપ કર્મો નો ઘડો ભરાઈ જાય ત્યારે લંકા હોય કે મથુરા ભડકા જ થાય 🔥🔥🔥🔥🔥 #Vijaysinh_Rajput

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

પંચેશ્વર મહાદેવ ગાંધીનગર ,આયોજીત કૃષ્ણ જન્મોત્સવ ની એક ઝલક #divyabhaskar #gandhinagar #raysan #pancheshwar #Vijaysinh_Rajput

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

ભારતના પ્રથમ યુવા (IPS) અને યુવાનો માટે પ્રેરણા બનેલ શ્રી સફીન હસન સર ને મહીસાગર જિલ્લાના SP તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન...🎉🎉 #Vijaysinh_Rajput

ભારતના પ્રથમ યુવા (IPS) અને યુવાનો માટે પ્રેરણા બનેલ શ્રી સફીન હસન સર ને મહીસાગર જિલ્લાના SP તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન...🎉🎉
#Vijaysinh_Rajput
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

આજે હું એવા 52 લોકો ના નામ પુરાવા સાથે આપી શકું છું કે જેમણે મને મદદ કરવા ના બદલે મારી જેલયાત્રા દરમ્યાન મને અનફોલો (#Unfollow ) કરી નાંખ્યો હતો, આભાર 🙏🏻તમારી સ્વાર્થી વિચારધારાને હું તો હંમેશા માટી સાથે જોડાયેલો રહ્યો છું … આભાર એ ૨૧,૬૦૦ લોકો નો જેમણે હંમેશા વિશ્વાસ રાખ્યો

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

અસલી હીરોને ઓળખો , 🔴અમદાવાદના લાકડીયા બ્રીજ પાસે રહેનાર આકાશ દંતાણી પાછલા 12-13 વર્ષથી લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. જીવની સાથે એ લોકોની કિંમતી વસ્તુઓ પણ બચાવવાનું કાર્ય કરે છે. 🔴અમદાવાદની સાબરમતી નદીમાં ડૂબી રહેલા 200 થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં

અસલી હીરોને  ઓળખો ,

🔴અમદાવાદના લાકડીયા બ્રીજ પાસે રહેનાર આકાશ દંતાણી પાછલા 12-13 વર્ષથી લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. જીવની સાથે એ લોકોની કિંમતી વસ્તુઓ પણ બચાવવાનું કાર્ય કરે છે. 
🔴અમદાવાદની સાબરમતી નદીમાં ડૂબી રહેલા 200 થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં
Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

“સાબરમતી જેલની એ પહેલી રાત” તા:૧૭/૦૭/૨૦૨૧ મને છોટા ચક્કર વિભાગ માં ખોલી નંબર-૧ ફાળવવામાં આવી હતી. સાંજે સાત વાગે કોઈ જમવા નું આપી ગયું હતું. સાત મહિના ની ગીરના જંગલની રજળપાટ આખી આખી રાત વૃક્ષો પર સુઈ ને કાઢેલી રાતો.. પથ્થરો ની પથારી અને ઝરણા નું પાણી પી ને લડેલી જંગના

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

“સાબરમતી જેલનો બિજો દિવસ” (મુલાકાત બંધ છે) પહેલી રાતના જાગરણ બાદ,મોરના ટહુંકાના લીધે સવારે દસ વાગે આંખ ખુલી,ઝબકીને ઉભો થયો કોયલનો કલરવ અને કાબરોનો કકળાટ સંભળાતો હતો..રાત્રીનો અંધકાર ગાયબ હતો,દરવાજો ખુલ્લો હતો ધક્કો મારી ખોલ્યો,સામે ખુણામાં રહેલા ખુલ્લા ચોગાન તરફ નજર કરી પગથિયા પર

Vijaysinh Rajput (@vrajsinh_rajput) 's Twitter Profile Photo

ભાષા અને વર્તનમાં તીખી તમતમતા મહેસાણી મરચા જેવા અને #iPhone16ProMax ના માલીક એવા મારા બહેન શ્રી Nidhi patel ને જન્મ દિવસની શુભકામના 💐💐 #Vijaysinh_Rajput #Vinaba_Rajput