Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile
Shashikant Pandya

@shasikantpandya

જય શ્રી રામ🚩| Ex-MLA,Deesa (Gujarat) instagram.com/shashikantpand…

ID: 935765753122492416

linkhttps://www.facebook.com/shashikantpandyaa?mibextid=LQQJ4d calendar_today29-11-2017 07:01:56

2,2K Tweet

5,5K Takipçi

69 Takip Edilen

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

The maritime sector is driving India's growth. Over the last decade, it has transformed significantly, boosting trade and port infrastructure. Addressing the Maritime Leaders Conclave in Mumbai. x.com/i/broadcasts/1…

Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલજી ની જન્મજયંતી પર વંદન તેમજ આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છાઓ. #RashtriyaEktaDiwas #NationalUnityDay

અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલજી ની જન્મજયંતી પર વંદન તેમજ આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છાઓ.

#RashtriyaEktaDiwas #NationalUnityDay
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભારત રત્ન આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. અડવાણીજીએ પોતાના અવિરત પરિશ્રમ, અદમ્ય સંકલ્પ અને સંગઠન કૌશલ્ય દ્વારા પાર્ટીને સિંચવાની તેમજ કાર્યકર્તાઓને ઘડવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે. તેમનું અતુલનીય અને પ્રેરણાદાયી યોગદાન દરેક કાર્યકર્તા માટે સદાય

ભારત રત્ન આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

અડવાણીજીએ પોતાના અવિરત પરિશ્રમ, અદમ્ય સંકલ્પ અને સંગઠન કૌશલ્ય દ્વારા પાર્ટીને સિંચવાની તેમજ કાર્યકર્તાઓને ઘડવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે. તેમનું અતુલનીય અને પ્રેરણાદાયી યોગદાન દરેક કાર્યકર્તા માટે સદાય
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ વ્યક્તિત્વ દરેક ભારતીય માટે ગૌરવ અને પ્રેરક બળ સમાન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં યોજાનાર 'સરદાર@ 150' યુનિટી માર્ચના સંદર્ભે

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ વ્યક્તિત્વ દરેક ભારતીય માટે ગૌરવ અને પ્રેરક બળ સમાન છે.  આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં યોજાનાર 'સરદાર@ 150' યુનિટી માર્ચના સંદર્ભે
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

सुशासन की जीत हुई है। विकास की जीत हुई है। जन-कल्याण की भावना की जीत हुई है। सामाजिक न्याय की जीत हुई है। बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

भगवान बिरसा मुंडा जी की 150वीं जयंती पर गुजरात के नर्मदा जिले में आयोजित जनजातीय गौरव दिवस समारोह को संबोधित कर रहा हूं। x.com/i/broadcasts/1…

Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં આવેલ ચિંતપુર્ણિ ખાતે ૫૧ શક્તિપીઠ પૈકી એક એવા છિન્નમસ્તા દેવી તેમજ જ્વાળામુખી દેવીના દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ કેપ્ટન અમોલ કાલિયા સ્મૃતિ ઘરની મુલાકાત લીધી અને દેશ માટે બલિદાન આપનાર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં આવેલ ચિંતપુર્ણિ ખાતે ૫૧ શક્તિપીઠ પૈકી એક એવા છિન્નમસ્તા દેવી તેમજ જ્વાળામુખી દેવીના દર્શન કરી ધન્યતા અનુભવી.
તેમજ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ 
કેપ્ટન અમોલ કાલિયા સ્મૃતિ ઘરની મુલાકાત લીધી અને દેશ માટે બલિદાન આપનાર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

ભાજપા કાર્યાલય એટલે.... જનસેવા અને સંગઠનશક્તિનું કેન્દ્ર. સંકલ્પથી સિદ્ધિ તરફ દોરી જનારું સ્થળ. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભહસ્તે તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે ભાવનગર જિલ્લા કાર્યાલય 'ભાવ કમલમ્'નું

ભાજપા કાર્યાલય એટલે....
જનસેવા અને સંગઠનશક્તિનું કેન્દ્ર.
સંકલ્પથી સિદ્ધિ તરફ દોરી જનારું સ્થળ.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભહસ્તે તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે ભાવનગર જિલ્લા કાર્યાલય 'ભાવ કમલમ્'નું
Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

સમગ્ર વિશ્વના શીખ સમુદાયનું આસ્થાનું પ્રતીક એવું પંજાબના અમૃતસરમાં આવેલ શીખ ધર્મસ્થાન જે સુવર્ણ મંદિર નામથી પણ પ્રખ્યાત છે ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ અટારી-વાઘા બોર્ડર ખાતે BSF ના જવાનો દ્વારા થતી પરેડ નિહાળી અને ઝીરો પોઈન્ટ પર જઈ સીમાદર્શનનો લ્હાવો લીધો.

સમગ્ર વિશ્વના શીખ સમુદાયનું આસ્થાનું પ્રતીક એવું પંજાબના અમૃતસરમાં આવેલ શીખ ધર્મસ્થાન જે સુવર્ણ મંદિર નામથી પણ પ્રખ્યાત છે ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવી.

તેમજ અટારી-વાઘા બોર્ડર ખાતે BSF ના જવાનો દ્વારા થતી પરેડ નિહાળી અને ઝીરો પોઈન્ટ પર જઈ સીમાદર્શનનો લ્હાવો લીધો.
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

आदरणीय सरसंघचालक श्री मोहन भागवत जी ने श्री राम मंदिर के ध्वजारोहण के अवसर पर धर्म, धर्मध्वज, इसकी अनिवार्यता और ध्वज पर अंकित कोविदार वृक्ष व भगवान सूर्य के बारे में विस्तार से बताया। उन्होंने स्पष्ट किया की यह ध्वज व्यक्ति से लेकर संपूर्ण सृष्टि तक 'जीवन' का प्रतीक है। RSS

Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, થરાદ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપના જન્મદિવસ પર ઈશ્વર આપને નિરામય દીર્ઘાયુ અર્પે અને નિરંતર લોકસેવા માટે બળ આપે તેવી શુભકામનાઓ💐 Shankar Chaudhary

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, થરાદ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આપના જન્મદિવસ પર ઈશ્વર આપને નિરામય દીર્ઘાયુ અર્પે અને નિરંતર લોકસેવા માટે બળ આપે તેવી શુભકામનાઓ💐

<a href="/ChaudhryShankar/">Shankar Chaudhary</a>
Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું બનાસની પાવન ધરતી પર હાર્દિક સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી ધરતી ગૌરવિત અને વિકાસની દિશા વધુ પ્રકાશિત બનશે. Amit Shah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું બનાસની પાવન ધરતી પર હાર્દિક સ્વાગત છે.

આપની ઉપસ્થિતિથી ધરતી ગૌરવિત અને વિકાસની દિશા વધુ પ્રકાશિત બનશે.

<a href="/AmitShah/">Amit Shah</a>
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

બનાસ ડેરી દ્વારા નવનિર્મિત BIO CNG અને ફર્ટિલાઈઝર પ્લાન્ટ ના ઉદ્ઘાટન તથા પાવડર પ્લાન્ટ ના શિલાન્યાસ કાર્યક્રમ થી લાઈવ... बनास डेयरी द्वारा नवनिर्मित Bio CNG और फर्टिलाइजर प्लांट के उद्घाटन एवं पावडर प्लांट के शिलान्यास कार्यक्रम से लाइव… x.com/i/broadcasts/1…

Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

माननीय गृहमंत्री को सुनने के लिए धैर्य रखो राहुल गांधी ! @amitshahofficial जी के जवाब #amitshah #bjp #india #explore #politics

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

कांग्रेस की गलतियां सुधार कर विकसित भारत का निर्माण कर रहा है मोदी...

Shashikant Pandya (@shasikantpandya) 's Twitter Profile Photo

।।धन्यो गृहस्थाश्रमः।। ભારતીય રાજનીતિના ચાણક્ય, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણારૂપ, માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી Amit Shah સાહેબ અને શ્રીમતી સોનલબેન શાહને લગ્ન વર્ષગાંઠની અનેકાનેક શુભકામનઓ.💐

।।धन्यो गृहस्थाश्रमः।।

ભારતીય રાજનીતિના ચાણક્ય, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણારૂપ, માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી <a href="/AmitShah/">Amit Shah</a> સાહેબ અને શ્રીમતી સોનલબેન શાહને લગ્ન વર્ષગાંઠની અનેકાનેક શુભકામનઓ.💐
Panchjanya (@epanchjanya) 's Twitter Profile Photo

मैं कई बार कह चुका हूं, फिर से कहता हूं, इस देश में अगर गुरु तेग बहादुर न होते तो न कोई हिन्दू बचता न कोई सिख रहता। हजारों सालों तक गुरु तेग बहादुर का उपकार हमारा भारत भूल नहीं सकता। : अमित शाह, केंद्रीय गृह मंत्री

Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

निःस्वार्थ भाव से कोरोना काल में सेवा कर भारत के डॉक्टरों ने वैश्विक स्तर पर एक अनुकरणीय उदाहरण प्रस्तुत किया।