Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile
Meghalsinh Parmar

@meghalhparmar

Just another human. Reader first, writer sometimes. Fueled by caffeine, driven by deadlines, and deep into Politics & History. | ✉️ [email protected]

ID: 3183869478

linkhttps://gujarati.opindia.com/author/meghal/ calendar_today03-05-2015 08:46:02

5,5K Tweet

1,1K Followers

765 Following

Janak Dave (@dave_janak) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવાલાથી મોકલવામાં આવતાં પૈસાના આખા નેટવર્કનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. હવાલાથી પૈસા લઈ રહ્યા હોવાના #CCTV પણ સામે આવ્યા છે. એક જ આંગડિયાથી ૦૧ કરોડ થી વધારે રોકડા રૂપિયા લેવામાં આવ્યા હોવાનો ક્રાઈમ બ્રાન્ચનો દાવો. સુરત

ઑપઇન્ડિયા (@opindia_g) 's Twitter Profile Photo

ધંધુકાના હિંદુ યુવાનની હત્યાના કેસની તપાસ માટે SIT રચાશે. ઉપરાંત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા માટે પણ ભલામણ કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું છે. શનિવારે (18 એપ્રિલ) બાઇક ટક્કર જેવી બાબતમાં રિઝવાન નામના શખ્સે ધર્મેશ ભરવાડને છરી મારી દીધી

ધંધુકાના હિંદુ યુવાનની હત્યાના કેસની તપાસ માટે SIT રચાશે. ઉપરાંત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા માટે પણ ભલામણ કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું છે. 

શનિવારે (18 એપ્રિલ) બાઇક ટક્કર જેવી બાબતમાં રિઝવાન નામના શખ્સે ધર્મેશ ભરવાડને છરી મારી દીધી
AAP ka Kishann (@18kishann) 's Twitter Profile Photo

પરંતુ કાર્યાલયમાં આજ સુધી આ પૈસા જમા જ નથી થયા… તો પછી કેવી રીતે માની લઈએ કે આ પૈસા કેજરીવાલજી એ મોકલ્યા છે..?

Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile Photo

ધંધુકાના હિંદુ યુવાનની હત્યાના કેસની FIRની વિગતો

ઑપઇન્ડિયા (@opindia_g) 's Twitter Profile Photo

‘AAPના પ્રચાર માટે હવાલા મારફતે સુરત મોકલાતા હતા લાખો રૂપિયા, ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું નેટવર્ક’: રિપોર્ટ ચાર મહિનામાં એક કરોડ જેટલી રકમ પહોંચાડાઈ હોવાના અહેવાલ. AAP નેતાઓના નજીકના માણસો સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતા હતા. ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આવાં નેટવર્ક ફેલાયેલાં હોવાની

‘AAPના પ્રચાર માટે હવાલા મારફતે સુરત મોકલાતા હતા લાખો રૂપિયા, ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું નેટવર્ક’: રિપોર્ટ

ચાર મહિનામાં એક કરોડ જેટલી રકમ પહોંચાડાઈ હોવાના અહેવાલ. AAP નેતાઓના નજીકના માણસો સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતા હતા. 

ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આવાં નેટવર્ક ફેલાયેલાં હોવાની
Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile Photo

ભૂતકાળમાં અનેક વાર બન્યું છે એમ આ વખતે પણ એક હિંદુના મોતની ઘટનાને 'સામાન્ય બાબત'માં ખપાવીને ગમે તે રીતે પૂર્ણવિરામ મૂકવાની શરૂઆત થઈ ગઈ છે. આવું જ ચાલ્યું તો બે દિવસ પછી કોઈ ઊઠીને એમ પણ કહી દેશે કે ભૂલ ધર્મેશની જ હતી! ચૂંટણીઓ આવતી રહેશે અને જતી રહેશે. પણ મુદ્દાને દબાવી દેવા માટે

Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile Photo

જે વધારે પડતા હોંશિયારો આ રિપોર્ટને 'ઉપજાવી કાઢેલી' અને 'ખોટી વાતો' કહી રહ્યા છે તેમને એક વણમાગી સલાહ. તેઓ ધંધુકા જાય, પોલીસ મથકેથી FIR કઢાવે અને બિલોરી કાચ લઈને આખી FIR વાંચી જાય એટલે ખબર પડી જશે કે સાચું શું અને ખોટું શું. એટલું કરે પછી દલીલો કરવા દોડી આવે.

Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile Photo

બીજું બધું ઠીક, પણ આનો અર્થ એ થયો કે કેજરીવાલને ગુજરાતના આપિયાઓ પર લેશમાત્ર વિશ્વાસ નથી અને ફંડ મેનેજ કરવા માટે પણ દિલ્હીથી માણસો મોકલ્યા હતા!

saurabh shah 🇮🇳 (@hisaurabhshah) 's Twitter Profile Photo

ગુજરાતમાં અત્યાર સુધીમાં કઈ કઈ યુટ્યુબ ચેનલોને ‘આપ’ તરફથી હવાલાના પૈસા મળ્યા છે? જવાબ સ્પષ્ટ છે. ઊંડી તપાસ થવી જોઈએ અને એ દરેક તથાકથિત પત્રકારને ઉઘાડા પાડવા જોઈએ. gujarati.opindia.com/news-updates/a…

Ankur Singh (@iankursingh) 's Twitter Profile Photo

Kudos to Justice Swarana Kanta Sharma! Kejriwal tried hard to label fake allegations of bias against her, but she chose to stand for her integrity. Clearly Said- Politicians can't judge judicial competence, judge's competence can only be decided by Higher Court. Kejriwal was

Kudos to Justice Swarana Kanta Sharma!

Kejriwal tried hard to label fake allegations of bias against her, but she chose to stand for her integrity.

Clearly Said- Politicians can't judge judicial competence, judge's competence can only be decided by Higher Court.

Kejriwal was
ઑપઇન્ડિયા (@opindia_g) 's Twitter Profile Photo

X પર ભગવાન પરશુરામ અને અન્ય દેવી-દેવતાઓ વિશે, હિંદુ પરંપરાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ નિખિલ ચાવડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. નિખિલે તાજેતરમાં અપમાનજનક પોસ્ટ કર્યા બાદ યુઝરોએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે ધરપકડ કરીને, મોબાઇલ કબજે કરીને આગળની

X પર ભગવાન પરશુરામ અને અન્ય દેવી-દેવતાઓ વિશે, હિંદુ પરંપરાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ નિખિલ ચાવડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 

નિખિલે તાજેતરમાં અપમાનજનક પોસ્ટ કર્યા બાદ યુઝરોએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી. 

પોલીસે ધરપકડ કરીને, મોબાઇલ કબજે કરીને આગળની
ઑપઇન્ડિયા (@opindia_g) 's Twitter Profile Photo

ધંધુકામાં હિંદુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓ રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણીનાં ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયાં છે. આ સાથે ખાટકીવાડ અને આરોપીઓના વિસ્તારના અન્ય ગેરકાયદે બાંધકામોને પણ જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે. પ્રશાસનની સાથે મોટી સંખ્યામાં પોલીસ

ધંધુકામાં હિંદુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓ રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણીનાં ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયાં છે. 

આ સાથે ખાટકીવાડ અને આરોપીઓના વિસ્તારના અન્ય ગેરકાયદે બાંધકામોને પણ જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

પ્રશાસનની સાથે મોટી સંખ્યામાં પોલીસ