Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile
Mahobatsinh DodiaBJP

@mahobatsinhd

Member-Standing Commetee #BJP LEGAL CELL Gujarat Region #ADVOCATE Guj High Court
#BEEKEEPER #RobinHoodArmy -My IDOL Swami Vivekanand ji & MR.NARENDRA MODI JI

ID: 1495617794

calendar_today09-06-2013 13:31:44

29,29K Tweet

985 Followers

1,1K Following

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ વૃદ્ધત્વ... માણસ જ્યારે કંઇક સફળતા મેળવવા પ્રયાસ કરવાના છોડી દે-નવુ શીખવાની છોડી દે એટલે સમજવાનુ કે વૃદ્ધત્વની શરુઆત... ઉમરમા મોટા નવુ શીખવા સતત પ્રયત્નશીલ રહે અને નાની ઉંમરના લોકો નીરાશ થઈ પ્રયાસ છોડી દે તો મોટી ઉમરવાળા યુવાન ગણાય અને નાની ઉંમરવાળા વૃદ્ધ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ ધનવાન- વિદ્વાન... જે માણસ એક એક કણની કિંમત સમજે એ ધનવાન... જયારે જે માણસ એક એક ક્ષણની કિંમત સમજી ઉપયોગ કરે એ વિદ્વાન ગણાય...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ પ્રાર્થના... શ્રી ઠાકોરજી - શ્રી માતાજીના ચરણોમા એજ પ્રાર્થના કરીએ કે આપણા ઉચ્ચ વિચાર રહે, મન સાફ રહે અને જીવનમા કોઈ પણ નિર્ણય એમની મરજી સિવાય ન લઇએ... નિસ્વાર્થ ભાવના સહીતની આપણી પ્રાર્થનાના ફળ સ્વરૂપે ભગવાન જરૂર આશીર્વાદનો વરસાદ વરસાવશે જ એ વિશ્વાસ અડગ રાખીએ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ પરિસ્થિતિ... ઘણીવાર જીવનરાહમા ના ગમતી પરિસ્થિતિ નિર્માણ થાય તેવા સમયે સમજીએ કે ભગવાન-માતાજી કંઇક સારુ કરવા આપણી પરીક્ષા લઈ રહ્યા છે. ગમતી કે ના ગમતી પરિસ્થિતિ કે સંજોગ પ્રભુ પ્રસાદ સમજી હસતા મુખે સ્વિકાર કરીએ સમજીએ કે ભગવાન માતાજી જે કરે છે એ સારા માટે જ કરે છે..

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ વિશ્વાસપાત્ર... પાત્રતા કેળવવી અને વિશ્વાસપાત્ર હોવુ એમા આભ જમીનનુ અંતર છે... ઉપલબ્ધીઓ મળતા પાત્રતા નકકી થાય પણ સામેની વ્યકિતના હ્રદયમા વિશ્વાસુ તરીકે સ્થાન મળે તો આપણે વિશ્વાસપાત્ર કહેવાઇએ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ સફળતા... સફળતા એ બજારમા મળતી કોઈ ચીજ વસ્તુ નથી પણ મહેનતનુ પરીણામ છે... સફળતાને પામવા બુદ્ધિ ચાતુરય અને આત્મવિશ્વાસ સાથે અવિરત પ્રયાસ કરવા જરૂરી છે જે આપણને અંતીમ વિજયી પરીણામ અપાવે છે...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ વિશ્વાસ - ભરોસો... વિશ્વાસ-ભરોસો હોય તો સામેનુ મૌન પણ અવશ્ય સમજાય જાય મતલબ વિશ્વાસે વહાણ ચાલે... પણ જો વિશ્વાસ-ભરોસો ના હોય તો સામેથી બોલાતા શબ્દો સાંભળીએ એટલે ગેરસમજ ઉભી થાય એટલે આધશકિત અને માનવી ઉપર આંખો બંધ કરી વિશ્વાસ કર્યે તો અવશ્ય સુખદ પરીણામ હાંસલ થાય...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ સત્યતા... હરહમેશ સાચુ બોલવુ - સત્યતા વાળી વાત રજુ કરવી એ શ્રેષ્ઠ છે પછી ભલે એનો સ્વીકાર થાય અગર ના થાય... સાથે સાથે સાચુ અગર સત્યતા વાળી વાત સાંભળીએ એ સૌથી શ્રેષ્ઠ ગણાય પણ એના માટે દરીયા જેવુ વિશાળ પેટ જોઈએ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ જીવન... માણસ કેટલા વર્ષ જીવ્યા એના કરતા કેવુ જીવન જીવ્યા એ મહત્ત્વની છે... પોતાના માટે તો સૌ કોઈ જીવે પણ બીજાના હિત અગર સુખ શાંતી માટે હરહમેશ ચિતીંત રહી નિસ્વાર્થ ભાવે પ્રયાસ કરતા રહે એજ સાચુ જીવન જીવ્યા ગણાય...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ ઇરાદા - સંભાવના... આપણા નિસ્વાર્થ ભાવ સાથે મોટા અને સ્પષ્ટ રાખવા જોઈએ... જયારે લોકહીત સાથે ભેળવી મોટા અને સ્પષ્ટ ઇરાદાઓ સાથે આગળ વધીએ એટલે એ પુર્ણ થવાની સંભાવનાઓ કુદરત પુરી કરે જ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ સત્ય... ઘણા લોકો કહેતા હોય છે કે સત્ય કળવુ હોય છે... મારા મતે સત્ય કળવુ નથી પણ મીઠુ હોય છે હા એ વાત સ્પષ્ટ છે કે સત્યનો સામનો કરવો કઠીન અને કળવો જરૂર લાગે...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ ધીરજ... ઉતાવરા સો બાવરા ધીરજ સો ગંભીર... જીવનમા આવતી ખરાબ પરિસ્થિતિમા ધીરજ રાખીએ કારણ શ્રેષ્ઠ પરિસ્થિતિના નિર્માણ માટેની એ પરીક્ષા હોય છે...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ તોફાન - વહાણ... ધસમસતા તોફાની દરીયા - સમુદ્રમા ચાલતા વહાણમા જે માણસ જીવના જોખમે દરીયો ખેડે એને જ સફળતા મળે... જીવનની ઘટમાળમા વિના ડર - સંકોચ મરજીવા થઇ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા હિમત કેળવીએ તો જ મન વાંચછીત પરિણામ હાંસલ થાય...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ સગા - વ્હાલા... દરેક પ્રસંગે વાતે વાતે વાંધો કાઢી આપણને પાઘડી ઉતરાવી પગે લાગવા મજબુર કરે-પડદા પાછળ રહી નુકસાનકારક પ્રવુતિ કરતા રહે એ સગા... ભુલ કે શરતચુકથી આમંત્રણ ના અપાયુ હોય છતા પહેલી હરોળમા રહી જવાબદારી સ્વીકારે હરહમેશ આપણુ હિત જેમના હૈયે વસ્યુ હોય એ વ્હાલા...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ સ્વભાવ... લોકો આકરા સ્વભાવને કારણે આપણાથી અકળામણ અનુભવી અળગા રહે પણ લોકો એ ભુલી જતા હોય છે કે દરેક મુશ્કેલ સમયમા નમ્ર થઇ મદદરૂપ થવામા આકરા માણસ જ આગળ હોય છે... લીલા નાળિયેર જેમ બહારથી કડક પણ અંદરથી એકદમ નરમ હોય એવો સ્વભાવ રાખીએ...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

જય શ્રીકૃષ્ણ ભરોસો... જગત જનની માં ભવાની ટાઇગર મેલડી માં અને જગદેવતા ભોળાનાથ મહાદેવજી ઉપર સંપુર્ણ ભરોસો રાખીએ એ ગમે તેવા બગડેલા કામ સુધારવી સક્ષમ છે... મનની શાંતી જોઈએ તો વિચારોનુ યુદ્ધ બંધ કરી દયો બધુ ઈશ્વર ઉપર છેડી દ્યો...

Mahobatsinh DodiaBJP (@mahobatsinhd) 's Twitter Profile Photo

લોકહીત એ જ સર્વસ્વ જનતા જ જેની હાઇ કમાન્ડ છે એવુ દુનિયા જેની સર્વશ્રેષ્ઠ કર્મઠ નેતૃત્વ તરીકે ગણત્રી કરેછે એવા માં ભારતીના સપુત Narendra Modi જીને જન્મદિવસ ની શુભકામનાઓ