Jignasa Chaudhari
@jignasachaudha6
ID: 1401049263082065923
05-06-2021 05:32:49
305 Tweet
83 Followers
91 Following
રાજ્ય સરકાર દ્વારા ઝડપથી વૃક્ષો ઉગે તેટલા માટે જાપાનીઝ પદ્ધતિ મિયાવાકીથી ગુજરાતમાં 75 જેટલા વન કવચ બનાવવાનું નક્કી કર્યુ છે. આ પૈકી સામાજીક વનીકરણ વિભાગ, સુરત હેઠળની સોનગઢ રેંજમાં વિકસાવેલ કવચ વન ૨૦૨૩-૨૪. Surat Forest Circle Mukesh Patel GujaratForestDept