Jayendrasinh Jhhala (@jayendrasinh21) 's Twitter Profile
Jayendrasinh Jhhala

@jayendrasinh21

Infantry, Frontline Deadly Warrior (Ind Army)
Anti Militancy Operations in Kashmir cont. 9 Yers (2002-10) ⚔️Royal🩸 Rajputana 🚩क्षात्रधर्म सर्वोपरी 🚩

ID: 1191238845208989701

calendar_today04-11-2019 06:21:02

21,21K Tweet

7,7K Followers

6,6K Following

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

ગુજરાત ન્યાય યાત્રાનો 8મો દિવસ, માનનિય સાંસદ શ્રી Geniben Thakor જોડાયા ન્યાયયાત્રા મા #GujaratNyayYatra

Shaktisinh Gohil MP (@shaktisinhgohil) 's Twitter Profile Photo

गुजरात में पीड़ितों की आवाज उठाने के लिए अखिल भारतीय कांग्रेस के महासचिव, राज्यसभा सांसद और गुजरात कांग्रेस के प्रभारी श्री Mukul Wasnik जी एवं मध्य प्रदेश के पूर्व मुख्य मंत्री और राज्यसभा सांसद श्री Digvijaya Singh जी के साथ गुजरात न्याय यात्रा में ।

गुजरात में पीड़ितों की आवाज उठाने के लिए अखिल भारतीय कांग्रेस के महासचिव, राज्यसभा सांसद और गुजरात कांग्रेस के प्रभारी श्री <a href="/MukulWasnik/">Mukul Wasnik</a> जी एवं मध्य प्रदेश के पूर्व मुख्य मंत्री और राज्यसभा सांसद श्री <a href="/digvijaya_28/">Digvijaya Singh</a> जी के साथ गुजरात न्याय यात्रा में ।
Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

गुजरात में भाजपा के धंधुका के विधायक की उपस्थिति में राजपूतो को गाली दी जा रही है। भाजपा फिरसे क्षत्रियो की अस्मिता के साथ खेल रही है,भाजपा आनेवाले समय में इसका अंजाम भुगतने को तैयार रहे। जय भवानी🚩

Jayendrasinh Jhhala (@jayendrasinh21) 's Twitter Profile Photo

અમૃત કાળ હોય કે પછી કર્તવ્ય કાળ પણ જે દેશમાં કોલેજ અને યુનિવર્સિટી માથી નિકળેલા લોકો રિક્ષા ચલાવતા હોય અને જેલ માથી નિકળેલા લોકો સંસદ ચલાવતા હોય ઈ દેશ કયારેય વિશ્વગુરુ બને ખરો❓

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

અંધભક્તો આ જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ને ગળે લગાડી રહ્યા છે… - મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ખુલ્લેઆમ હમાસને સમર્થન આપ્યુ છે. - અનવર ઈબ્રાહિમો ગયા વર્ષે ખુલ્લેઆમ હિન્દુ યુવકોને ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો. • અનવર ઈબ્રાહિમે ઝાકિર નાઈકને

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

156 સીટ આપનાર ગુજરાતીઓ માટે ભાજપ ના ધારાસભ્યો મૌન કેમ ?? પણ કોંગ્રેસ ના Jignesh Mevani એ આખી વિધાનસભા ગજવી નાખી! 🔥 રાજકોટ, મોરબી અને સૌરાષ્ટ્ર ના ભાજપના ધારાસભ્યો અગ્નિ કાંડ અને મોરબી કાંડ મુદ્દે મૌન કેમ રહ્યા? રાજકોટ અગ્નિ કાંડ, મોરબી કાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ, જસદણ

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

પહેલા ભાજપના દિગ્ગજ નેતા વિકાસ આહીર અને હવે ભાજપના નેતા અહમદ સુમરા ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયા ભાજપ ગુજરાતના યુવાધનને બરબાદ કરવામાં અવ્વલ છે, આંખ ઉઘાડો અને ભાજપના કાળા ધંધાઓને ઓળખો.

પહેલા ભાજપના દિગ્ગજ નેતા વિકાસ આહીર અને હવે ભાજપના નેતા અહમદ સુમરા ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયા

ભાજપ ગુજરાતના યુવાધનને બરબાદ કરવામાં અવ્વલ છે, આંખ ઉઘાડો અને ભાજપના કાળા ધંધાઓને ઓળખો.
Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

"હું ખાતો નથી ખાવા દેતો નથી" એ ફક્ત વાતો જ હતી - Gopi Maniar ghanghar પત્રકારોથી વધારે તો આપણે ના જ જાણતા હોય ને 😅 ગુજરાતની બે સિંહણ બહેનો Gopi Maniar ghanghar Devanshi Joshi ની નિખાલસ વાતો સાંભળીને મજા આવી ગઈ 😝

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

રૂપાલા સાયબ તમે ખુદ ને ડાયરા ના કલાકાર કહો છો અને તમને જોધાબાઈ નો ઈતિહાસ પણ નથી ખબર? શુ કામ તમે ક્ષત્રિય સમાજ સાથે આટલી ઘ્રુણા છે જોધા બાઈ એક કાલ્પનિક character છે જેને તમે અમારા સમાજ સાથે જોડી રહ્યા છો તમે સૈ પ્રથમ અંગ્રેજો સાથે અમારા રાજવી ના રોટી બેટા ના વ્યવહાર હતા એવુ

Meghalsinh Parmar (@meghalhparmar) 's Twitter Profile Photo

આનો અર્થ એ થયો કે સરકાર પોતાની પાર્ટીના માણસોને પણ છોડતી નથી અને કાર્યવાહી સમાન રીતે થાય છે. આ તો ભાજપના પ્રચાર જેવું થયું. કોંગ્રેસનાં તળિયાં ચાટવાનું કામ સોંપાયું છે તો એ જ કરો, ભાજપનો પ્રચાર કરવા માટે તો એમની પાસે આઈટી સેલ છે.

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

ક્ષત્રિય સમાજ ના આંદોલન મા મુકેલા અલ્પવિરામ બાદ આંદોલન ફરી શરૂ થવાના આસાર તારીખ ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ CM હાઉસ ખાતે થયેલી રૂબરૂ મુલાકાત અને તા. ૫/૮/૨૦૨૪ મા પત્ર વડે મુકવામા આવેલ પ્રશ્નોનુ જો તા. ૧૦/૧૦/૨૦૨૪ સુધી મા હકારાત્મક પ્રતિભાવ નહિ મળે તો ક્ષત્રિયો ના તહેવાર એવા દશેરા બાદ ગુજરાત

ક્ષત્રિય સમાજ ના આંદોલન મા મુકેલા અલ્પવિરામ બાદ આંદોલન ફરી શરૂ થવાના આસાર

તારીખ ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ CM હાઉસ ખાતે થયેલી રૂબરૂ મુલાકાત અને તા. ૫/૮/૨૦૨૪ મા પત્ર વડે મુકવામા આવેલ પ્રશ્નોનુ જો તા. ૧૦/૧૦/૨૦૨૪ સુધી મા હકારાત્મક પ્રતિભાવ નહિ મળે તો ક્ષત્રિયો ના તહેવાર એવા દશેરા બાદ ગુજરાત
Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

તારીખ ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ CM હાઉસ ખાતે થયેલી રૂબરૂ મુલાકાત અને તા. ૫/૮/૨૦૨૪ મા પત્ર વડે મુકવામા આવેલ પ્રશ્નોનુ જો તા. ૧૦/૧૦/૨૦૨૪ સુધી મા હકારાત્મક પ્રતિભાવ નહિ મળે તો ક્ષત્રિયો ના તહેવાર એવા દશેરા બાદ ગુજરાત ની તમામ ક્ષત્રિય સંસ્થાઓના પ્રતિનીધીઓની મિટિંગ બોલાવી આગળ ની કાર્યવાહી