profile-img
C R Paatil

@CRPaatil

President @BJP4Gujarat, Member of Parliament-Navsari

calendar_today26-05-2011 14:06:55

78,5K Tweets

503,0K Followers

523 Following

C R Paatil(@CRPaatil) 's Twitter Profile Photo

આપણાં દેશમાં અન્નદાતાશ્રીઓનાં યોગદાનને શબ્દોમાં વર્ણવવું અસંભવ છે, આપણી અર્થવ્યવસ્થામાં અન્નદાતાશ્રીઓનું યોગદાન અમૂલ્ય છે.

આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચરણસિંહજી ચૌધરીની જન્મજયંતિએ એમનાં પુણ્ય સ્મરણમાં “કિસાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે, અન્નદાતાશ્રીઓનું હિત જ જેમનું ધ્યેય હતું…

આપણાં દેશમાં અન્નદાતાશ્રીઓનાં યોગદાનને શબ્દોમાં વર્ણવવું અસંભવ છે, આપણી અર્થવ્યવસ્થામાં અન્નદાતાશ્રીઓનું યોગદાન અમૂલ્ય છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચરણસિંહજી ચૌધરીની જન્મજયંતિએ એમનાં પુણ્ય સ્મરણમાં “કિસાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે, અન્નદાતાશ્રીઓનું હિત જ જેમનું ધ્યેય હતું…
account_circle