AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile
AAP Ahmedabad

@aap_ahmedabd

Official Twitter Account of Aam Aadmi Party, Ahmedabad.

ID: 1082258579455967232

linkhttps://www.facebook.com/AAPAhmadabad calendar_today07-01-2019 12:52:07

3,3K Tweet

4,4K Takipçi

75 Takip Edilen

AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

'આપ' અમદાવાદ શહેરના O.B.C વિંગ ના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...

'આપ' અમદાવાદ શહેરના O.B.C વિંગ ના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

પંજાબમાં કેજરીવાલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો કરેલો વાયદો ખૂબજ ટૂંક સમયમાં પૂરો કર્યો. ચૂંટણી ટાણે માત્ર ખોટા વચન આપવાનું નથી આમ આદમી પાર્ટીનું કામ, ચૂંટણી જીત્યા પછી વાયદાઓ પૂરા કરી આપીએ છીએ મતદાતાઓને માન.

પંજાબમાં કેજરીવાલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો કરેલો વાયદો ખૂબજ ટૂંક સમયમાં પૂરો કર્યો.

ચૂંટણી ટાણે માત્ર ખોટા વચન આપવાનું નથી આમ આદમી પાર્ટીનું કામ,
ચૂંટણી જીત્યા પછી વાયદાઓ પૂરા કરી આપીએ છીએ મતદાતાઓને માન.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ક્યાંક આ કારણસર જ તો ભાજપમાં ટોચના નેતા બનવા માટે માજી બુટલેગરની લાયકાત જરૂરી હોય એવું બની શકે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

ક્યાંક આ કારણસર જ તો ભાજપમાં ટોચના નેતા બનવા માટે માજી બુટલેગરની લાયકાત જરૂરી હોય એવું બની શકે?
તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

લાયસન્સ આપવામાં કરેલો ભ્રષ્ટાચાર નિર્દોષ જનતાનો ભોગ લઈ રહ્યો છે, પૈસાના જોરે નબીરાઓ લાઈસન્સ લઈને આડેધડ નિર્દોષ લોકોને કચડી રહ્યા છે.

લાયસન્સ આપવામાં કરેલો ભ્રષ્ટાચાર  નિર્દોષ જનતાનો ભોગ લઈ રહ્યો છે,
પૈસાના જોરે નબીરાઓ લાઈસન્સ લઈને આડેધડ નિર્દોષ લોકોને કચડી રહ્યા છે.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

કોણ સાચું? રાજીનામા માટે વ્યક્તિગત કારણ જવાબદાર કે કરોડોનો ભ્રષ્ટાચાર?

કોણ સાચું?
રાજીનામા માટે વ્યક્તિગત કારણ જવાબદાર કે કરોડોનો ભ્રષ્ટાચાર?
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ભોળી જનતાએ ખોટા વિકાસના નામે ભોળવાઇને આપ્યો લૂંટેરી ભાજપને વોટ, એટલે જ હવે દરેકના ખિસ્સે આવી રહી છે ખોટ.

ભોળી જનતાએ ખોટા વિકાસના નામે ભોળવાઇને આપ્યો લૂંટેરી ભાજપને વોટ,
એટલે જ હવે દરેકના ખિસ્સે આવી રહી છે ખોટ.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

જો ગુજરામાં આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શિક્ષકોની આ પરિસ્થિતિ ન થઈ હોત કેમ કે, અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી હતી કે જો ગુજરાતમાં 'આપ' સરકાર બનશે તો ગુજરાતના શિક્ષકોને કોઈપણ બિનશૈક્ષણિક કાર્ય કરાવવામાં નહીં આવે.

જો ગુજરામાં આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શિક્ષકોની આ પરિસ્થિતિ ન થઈ હોત કેમ કે,
અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી હતી કે જો ગુજરાતમાં 'આપ' સરકાર બનશે તો ગુજરાતના શિક્ષકોને કોઈપણ બિનશૈક્ષણિક કાર્ય કરાવવામાં નહીં આવે.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

જળ, જંગલ અને જમીન ના રક્ષક આદિવાસી ભાઈઓ બહેનો ને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ... #IndigenousDay

જળ, જંગલ અને જમીન ના રક્ષક આદિવાસી ભાઈઓ બહેનો ને
વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ...

#IndigenousDay
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા તેમજ ધોળકા તાલુકાના માલધારી વિંગના નવ નિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભકામનાઓ

આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા તેમજ ધોળકા તાલુકાના માલધારી વિંગના નવ નિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભકામનાઓ
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

જો આ રીતે ચાલતો રહ્યો ભાજપનો વિકાસ, તો તહેવારો આવતા આવતા તેલનો ડબ્બો થઈ જશે ₹ 5000 ને પાર..

જો આ રીતે ચાલતો રહ્યો ભાજપનો વિકાસ, 
તો તહેવારો આવતા આવતા તેલનો ડબ્બો થઈ જશે ₹ 5000 ને પાર..
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર ના નવનિયુકત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર ના નવનિયુકત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

સર્વે દેશવાસીઓને "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

સર્વે દેશવાસીઓને "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

આજરોજ 77મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે 'આપ' ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 'ધ્વજવંદન કાર્યક્રમ' યોજાયો, ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઈ જેમાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા... Isudan Gadhvi Pravin Ram

આજરોજ 77મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે 'આપ' ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 'ધ્વજવંદન કાર્યક્રમ' યોજાયો,
ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઈ જેમાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા...

Isudan Gadhvi Pravin Ram
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ગુજરાતમાં ખેડૂત વિરોધી ભાજપના 30 વર્ષના શાસનનું આ પરિણામ છે, ગુજરાતના 47 લાખથી પણ વધુ ખેડૂતો આજે દેવાદાર છે.

ગુજરાતમાં ખેડૂત વિરોધી ભાજપના 30 વર્ષના શાસનનું આ પરિણામ છે,
ગુજરાતના 47 લાખથી પણ વધુ ખેડૂતો આજે દેવાદાર છે.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

'આપ' ગુજરાત અમદાવાદ શહેરના નવનિયુક્ત વોર્ડ પ્રમુખો ને ખૂબ ખૂબ અભિનંદન.

'આપ' ગુજરાત અમદાવાદ શહેરના નવનિયુક્ત વોર્ડ પ્રમુખો ને ખૂબ ખૂબ અભિનંદન.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ગુજરાતમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 'આમ આદમી પાર્ટી' ની શિક્ષણ ક્રાંતિ જરૂરી છે.

ગુજરાતમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
'આમ આદમી પાર્ટી' ની શિક્ષણ ક્રાંતિ જરૂરી છે.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

પંજાબની ઈમાનદાર 'આપ' સરકારે 12,710 શિક્ષકોને કાયમી કરી તેમને આપેલું વચન કર્યું પૂર્ણ, જ્યારે ગુજરાતની અશિક્ષિત ભાજપ સરકાર ભાવિ શિક્ષકોની માંગ સાંભળવાના બદલે સાથે અમાનવીય વર્તન કરી રહી છે.

પંજાબની ઈમાનદાર 'આપ' સરકારે 12,710 શિક્ષકોને કાયમી કરી તેમને આપેલું વચન કર્યું પૂર્ણ,
જ્યારે ગુજરાતની અશિક્ષિત ભાજપ સરકાર ભાવિ શિક્ષકોની માંગ સાંભળવાના બદલે સાથે અમાનવીય વર્તન કરી રહી છે.
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ગુજરાત સરકાર અદાણીના ફાયદા માટે વીજદરના ભાવોમાં વધારો કરી દે, અદાણીને હજારો કરોડો રૂપિયા ભૂલથી ચૂકવી દે. અને આંધળો પ્રેમ નહીં તો શું કહેવાય?

ગુજરાત સરકાર અદાણીના ફાયદા માટે વીજદરના ભાવોમાં વધારો કરી દે,
અદાણીને હજારો કરોડો રૂપિયા ભૂલથી ચૂકવી દે.

અને આંધળો પ્રેમ નહીં તો શું કહેવાય?
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

વર્ષ શરુ થયાને પાંચ-પાંચ મહિના મહિના થઈ ગયા હોવા છતાંય રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રાંટ-વિહોણી છે. #યુવા_અધીકાર_યાત્રા

વર્ષ શરુ થયાને પાંચ-પાંચ મહિના મહિના થઈ ગયા હોવા છતાંય રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રાંટ-વિહોણી છે.
#યુવા_અધીકાર_યાત્રા
AAP Ahmedabad (@aap_ahmedabd) 's Twitter Profile Photo

ભાજપની ગુજરાતના યુવાનો સાથે ભેદભાવની નીતિ કેમ? ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી પ્રથા રોકી શકે તો, ગુજરાતના યુવાનો પર કરાર આધારિત યોજના થોપી અન્યાય કેમ કરી રહી છે?

ભાજપની ગુજરાતના યુવાનો સાથે ભેદભાવની નીતિ કેમ?
ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી પ્રથા રોકી શકે તો,
ગુજરાતના યુવાનો પર કરાર આધારિત યોજના થોપી અન્યાય કેમ કરી રહી છે?