Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021

@111umreth

M.L.A UMRETH - 111(GUJARAT)

ID: 1430940428283613184

calendar_today26-08-2021 17:09:35

240 Tweet

263 Takipçi

23 Takip Edilen

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

આજે ભારત લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ અને હાઇ આઉટપુટ આઉટકમનો અવસર આપી રહ્યું છે. ભારત પાસે સ્કીલ મેન પાવરનો બહુ મોટો ટેલેન્ટ પુલ છે.: પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી #Vadodara4Vikas

Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

*🚨Trend Alert🚨* *Hashtag: #Vadodara4Vikas* *Date:- 30th Oct. 2022 । Time: Now* *માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદરાને ભારતના સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C295ના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની ભેટ આપી રહ્યાં છે.* આવો, વધુમાં વધુ Tweet & Retweet કરીએ

C R Paatil (@crpaatil) 's Twitter Profile Photo

મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુખદ છે, ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર મળે એ માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે, ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સૌની સાથે ખડેપગે ઊભી છે.

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સૌની સાથે ખડેપગે ઊભી છે.
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

એકતા અને અખંડિતતાના પ્રતીક, નવભારતના શિલ્પકાર, મહાન સ્વાતંત્ર્ય સેનાની, ભારત રત્ન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર સાદર નમન.🙏

એકતા અને અખંડિતતાના પ્રતીક, નવભારતના શિલ્પકાર, મહાન સ્વાતંત્ર્ય સેનાની, ભારત રત્ન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર સાદર નમન.🙏
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજ રોજ તા 13/11/2022 ના રોજ સામરખા ગામ થી દ્વારકા પગપાળા સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમા ઉમરેઠ વિધાનસભા ના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર,બાંધકામ સમિતિના ચેરમેન બળવંતભાઈ પરમાર તેમજ ગામના સૌ વડીલો ભાઈઓ બેહનો યુવાનો સૌ ની ઉપસ્થિતી મા દ્વારકાધીશ ના આશીર્વાદ લય પ્રસ્થાન કર્યું.🙏🏻

આજ રોજ તા 13/11/2022 ના રોજ સામરખા ગામ થી દ્વારકા પગપાળા સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમા ઉમરેઠ વિધાનસભા ના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર,બાંધકામ સમિતિના ચેરમેન બળવંતભાઈ પરમાર તેમજ ગામના સૌ વડીલો ભાઈઓ બેહનો યુવાનો સૌ ની ઉપસ્થિતી મા દ્વારકાધીશ ના આશીર્વાદ લય પ્રસ્થાન કર્યું.🙏🏻
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજ રોજ ઉમરેઠ ખાતે જીતના સંકલ્પ સાથે ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર શ્રી શિકોતર માતાજી નાં દર્શન કરી માતાજી નાં મંદિર ખાતે થી તેમનાં સમર્થકો તથા કાર્યકરો સાથે જન સંપર્ક પ્રવાસ ભવ્ય રોડ શો બાઈક રેલી કાઢવામાં આવી.

આજ રોજ ઉમરેઠ ખાતે જીતના સંકલ્પ સાથે ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર શ્રી શિકોતર માતાજી નાં દર્શન કરી માતાજી નાં મંદિર ખાતે થી તેમનાં સમર્થકો તથા કાર્યકરો સાથે જન સંપર્ક પ્રવાસ ભવ્ય રોડ શો બાઈક રેલી કાઢવામાં આવી.
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજ રોજ બાજીપુરા ગામે જનસંપર્ક દરમ્યાન ગ્રામજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને સહકાર ની અપેક્ષા ઓ સાથે સૌ નો ખૂબ ખૂબ આભાર

આજ રોજ બાજીપુરા ગામે જનસંપર્ક દરમ્યાન ગ્રામજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને સહકાર ની અપેક્ષા ઓ સાથે સૌ નો ખૂબ ખૂબ આભાર
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના આશીપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના આશીપુરા  ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના ગંગાપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

આજરોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઉમરેઠ તાલુકાના ગંગાપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.
Govindbhai Parmar 111 Umreth Vidhansabha 2021 (@111umreth) 's Twitter Profile Photo

ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર દ્વારા વર્ષ 2022 માં ગાંધીનગર ખાતે સન્માન્ય વિધાનસભાગૃહમાં ધારાસભ્યશ્રી તરીકે ના શપથ ગ્રહણ કર્યા.

ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર દ્વારા વર્ષ 2022 માં ગાંધીનગર ખાતે સન્માન્ય વિધાનસભાગૃહમાં ધારાસભ્યશ્રી તરીકે ના શપથ ગ્રહણ કર્યા.
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

માન.વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત આર્થિક સહાય રૂપે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી રકમને વધારી ₹5 લાખ માંથી ₹10 લાખ કરવા બદલ માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીનો આભાર.

માન.વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત આર્થિક સહાય રૂપે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી રકમને વધારી ₹5 લાખ માંથી ₹10 લાખ કરવા બદલ માન.મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> જીનો આભાર.