આજરોજ તા.07.10.2019 ના રોજ EVP કામગીરી અંતર્ગત થાનગઢ તાલુકાના મનડાસર, તરણેતર અને નવાગામ(થાન) ગામે ગયેલ અને આ કાર્યક્રમનું મહત્વ લોકોને સમજાવ્યું અને વધુમાં વધુ મતદારો આ કાર્યક્રમનો લાભ લે અને મતદાર તરીકેનું વેરિફિકેશન કરાવે તે બાબતે જણાવવામાં આવ્યું.Pankaj Kumar
ચોટીલા વિધાનસભાના થાન તાલુકાના મનડાસર ગામે 'આપ' ના ઉમેદવાર રાજુભાઈ કરપડાએ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો...
AAP Gujarat
ધીણોધર ડુંગર અને થાન વચ્ચેના ઝરણા માં ફસાઈ ગયેલ ચાર યુવાનોને ગોધિયાર અને ડાડોર ગામની ટીમની મદદથી સલામત રીતે થાન જાગીરમાં સલામત સ્થળે લઈ આવ્યા માં આવેલ છે.
Collector & DM, Kachchh District Development Officer (DDO) : Kutch Pankaj Kumar Brijesh Merja (Modi Ka Parivar)
મારી પ્રિય જનતા,
આપણા મત વિસ્તારના ચોટીલા, થાન અને મુળી તાલુકામાં બિપરજોય વાવઝોડાથી કોઈ સમસ્યા કે તકલીફ સર્જાય તો તાત્કાલિક નીચેના કાર્યકર આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી.
Bhupendra Patel (Modi Ka Parivar) Harsh Sanghavi (Modi ka Parivar)
Collector Surendranagar SPSurendranagar
BJP Gujarat CMO Gujarat
થાન જાગીર,ધોરમ નાથ ડુંગર,ઐતિહાસિક સ્થળે.તા.નખત્રાણા જગાનીજાળવણી, શૈક્ષણિક પ્રવાસ,ટ્રેકિંગ વિકાસ,ધોરડોથી ટુરિઝમ સર્કિટ, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ ના આયોજન અને જાત તપાસ માટે કલેકટરશ્રી કચ્છ સાથે ધારાસભ્યશ્રી, ટુરિઝમ ડિરેક્ટરશ્રી અને ટિમ Collector & DM, Kachchh Pankaj Kumar CMO Gujarat Hareet Shukla
ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાસાહેબ ના નેતૃત્વ માં સમગ્ર જિલ્લામાં તિરંગાયાત્રા ફરવાની છે આજે યાત્રાના બીજા દિવસે ધ્રાંગધ્રા થી સરા, થાન, ચોટીલા, મુળી રૂટ ઉપર વહેલી સવારે નીકળેલી યાત્રા નું ભવ્ય થી ભવ્ય સ્વાગત સમ્માન કરવામાં આવ્યું. #TirangaYatra
નખત્રાણા તાલુકાના થાન જાગીર અને ધીણોધર ડુંગરનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય તે માટે જરૂરી વિકાસકાર્યની ચર્ચા માટે મેં. કલેકટર સાહેબશ્રી દ્રારા જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ સાથે થાન જાગીર ખાતે મીટિંગ યોજી. Collector & DM, Kachchh Pankaj Kumar CMO Gujarat Vijay Rupani (Modi Ka Parivar)
ક્ષત્રિયોએ થાન થથરાવ્યા ! દેખાડ્યું ઉગ્ર રૂપ
#surendranagar #parshottamrupalacontroversy #kshatriyasamaj #viralvideo #gstvshorts #politics #loksabhaelection2024