GunJan sanGHavI 🇮🇳(@GunJan_sanGHav) 's Twitter Profile Photo

મોદી સરકાર દ્વારા ૧૦૦ કરોડ લોકો ને કોરોના રસી આપવામાં આવી તેની ઉજવણી ના ભાગરૂપ આજરોજ સુરેન્દ્રનગર જીલ્લાનાં વિવિધ મંડળોમાં જેમકે થાન શહેર, વઢવાણ ગ્રામ્ય, મુળી, લીંબડી ગ્રામ્ય, ચોટીલા ગ્રામ્ય અને લીંબડી શહેરમાં યુવા ભાજપ દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરી.

મોદી સરકાર દ્વારા ૧૦૦ કરોડ લોકો ને કોરોના રસી આપવામાં આવી તેની ઉજવણી ના ભાગરૂપ આજરોજ સુરેન્દ્રનગર જીલ્લાનાં વિવિધ મંડળોમાં જેમકે થાન શહેર, વઢવાણ ગ્રામ્ય, મુળી, લીંબડી ગ્રામ્ય, ચોટીલા ગ્રામ્ય અને લીંબડી શહેરમાં યુવા ભાજપ દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરી.
account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

વિસ્ફોટ
સુરેન્દ્રનગરના થાન અને મુળીમાં અબજોનો કોલસો કાઢી લેવાયો. પૂરી વિગતો લીંકમાં છે.
allgujaratnews.in/gj/than-became…

account_circle
Mamlatdar Thangadh(@MamlatdarThan) 's Twitter Profile Photo

આજરોજ તા.07.10.2019 ના રોજ EVP કામગીરી અંતર્ગત થાનગઢ તાલુકાના મનડાસર, તરણેતર અને નવાગામ(થાન) ગામે ગયેલ અને આ કાર્યક્રમનું મહત્વ લોકોને સમજાવ્યું અને વધુમાં વધુ મતદારો આ કાર્યક્રમનો લાભ લે અને મતદાર તરીકેનું વેરિફિકેશન કરાવે તે બાબતે જણાવવામાં આવ્યું.Pankaj Kumar

આજરોજ તા.07.10.2019 ના રોજ EVP કામગીરી અંતર્ગત થાનગઢ તાલુકાના મનડાસર, તરણેતર અને નવાગામ(થાન) ગામે ગયેલ અને આ કાર્યક્રમનું મહત્વ લોકોને સમજાવ્યું અને વધુમાં વધુ મતદારો આ કાર્યક્રમનો લાભ લે અને મતદાર તરીકેનું વેરિફિકેશન કરાવે તે બાબતે જણાવવામાં આવ્યું.@pkumarias
account_circle
Raju Karpada(@RajubhaiKarpad1) 's Twitter Profile Photo

ચોટીલા વિધાનસભાના થાન તાલુકાના મનડાસર ગામે 'આપ' ના ઉમેદવાર રાજુભાઈ કરપડાએ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો...
AAP Gujarat

ચોટીલા વિધાનસભાના થાન તાલુકાના મનડાસર ગામે 'આપ' ના ઉમેદવાર રાજુભાઈ કરપડાએ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો...
@AAPGujarat
account_circle
TALUKA DEVELOPMENT OFFICER NAKHATRANA(@NakhatranaTdo) 's Twitter Profile Photo

ધીણોધર ડુંગર અને થાન વચ્ચેના ઝરણા માં ફસાઈ ગયેલ ચાર યુવાનોને ગોધિયાર અને ડાડોર ગામની ટીમની મદદથી સલામત રીતે થાન જાગીરમાં સલામત સ્થળે લઈ આવ્યા માં આવેલ છે.
Collector & DM, Kachchh District Development Officer (DDO) : Kutch Pankaj Kumar Brijesh Merja (Modi Ka Parivar)

ધીણોધર ડુંગર અને થાન વચ્ચેના ઝરણા માં ફસાઈ ગયેલ ચાર યુવાનોને ગોધિયાર અને ડાડોર ગામની ટીમની મદદથી સલામત રીતે થાન જાગીરમાં સલામત સ્થળે લઈ આવ્યા માં આવેલ છે. 
@CollectorKutch @KutchDdo @pkumarias @brijeshmeja1
account_circle
Raju Karpada(@RajubhaiKarpad1) 's Twitter Profile Photo

ગતરાત્રે થાન તાલુકાના સારસાણા ગામે યુવાનોને સંબોધિત કર્યા જેના આવનાર વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોએ પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો હતો..

ગતરાત્રે થાન તાલુકાના સારસાણા ગામે યુવાનોને સંબોધિત કર્યા જેના આવનાર વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોએ પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો હતો..
account_circle
Siddharth Dholakia(@SidDholakia) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર સતત અવિરત વરસાદ

ચોટીલા થાન પંથકમાં વરસાદ ખાબક્યો.

ચોટીલા માંડવ વનમા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

વરસાદથી વન ખીલી ઉઠિયું

પ્રકૃતિનો આનંદ લૂંટવા પ્રકૃતિ પ્રેમીઓ ડુંગર વિસ્તાર ઘૂમવા પહોંચ્યા

account_circle
Raju Karpada(@RajubhaiKarpad1) 's Twitter Profile Photo

ચોટીલા વિધાનસભાના થાન તાલુકાના હિરાણા ગામે આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો...

AAP Gujarat

ચોટીલા વિધાનસભાના થાન તાલુકાના હિરાણા ગામે આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો...

@AAPGujarat
account_circle
raviraj_khachar_bjp (मोदी का परिवार)(@BhimoraDarbar_) 's Twitter Profile Photo

આજરોજ ગાંધીનગર ખાતે આદરણીય લોકપ્રિય યુવા નેતા શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને થાન બાયપાસનું કામ ઝડપી શરૂ કરી પૂર્ણ કરવા તથા અન્ય પ્રશ્નો નું તત્કાલિક ધોરણે નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી...

આજરોજ ગાંધીનગર ખાતે આદરણીય લોકપ્રિય યુવા નેતા શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને થાન બાયપાસનું કામ ઝડપી શરૂ કરી પૂર્ણ કરવા તથા અન્ય પ્રશ્નો નું તત્કાલિક ધોરણે નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી...
account_circle
Siddhrajsinh Zala (मोदी का परिवार)(@SJZala27_BJP) 's Twitter Profile Photo

મોદી સરકાર દ્વારા ૧૦૦ કરોડ લોકો ને કોરોના રસી આપવામાં આવી તેની ઉજવણી ના ભાગરૂપ આજરોજ સુરેન્દ્રનગર જીલ્લાનાં વિવિધ મંડળોમાં જેમકે થાન શહેર, વઢવાણ ગ્રામ્ય, મુળી, લીંબડી ગ્રામ્ય, ચોટીલા ગ્રામ્ય અને લીંબડી શહેરમાં યુવા ભાજપ દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરી.

મોદી સરકાર દ્વારા ૧૦૦ કરોડ લોકો ને કોરોના રસી આપવામાં આવી તેની ઉજવણી ના ભાગરૂપ આજરોજ સુરેન્દ્રનગર જીલ્લાનાં વિવિધ મંડળોમાં જેમકે થાન શહેર, વઢવાણ ગ્રામ્ય, મુળી, લીંબડી ગ્રામ્ય, ચોટીલા ગ્રામ્ય અને લીંબડી શહેરમાં યુવા ભાજપ દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરી.
account_circle
Shamji Chauhan(@ShamjiChauhan) 's Twitter Profile Photo

મારી પ્રિય જનતા,
આપણા મત વિસ્તારના ચોટીલા, થાન અને મુળી તાલુકામાં બિપરજોય વાવઝોડાથી કોઈ સમસ્યા કે તકલીફ સર્જાય તો તાત્કાલિક નીચેના કાર્યકર આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી.

Bhupendra Patel (Modi Ka Parivar) Harsh Sanghavi (Modi ka Parivar)
Collector Surendranagar SPSurendranagar
BJP Gujarat CMO Gujarat

મારી પ્રિય જનતા,
આપણા મત વિસ્તારના ચોટીલા, થાન અને મુળી તાલુકામાં બિપરજોય વાવઝોડાથી કોઈ સમસ્યા કે તકલીફ સર્જાય તો તાત્કાલિક નીચેના કાર્યકર આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી. 

@Bhupendrapbjp @sanghaviharsh 
@CollectorSRN     @SPSurendranagar 
@BJP4Gujarat       @CMOGuj
account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

ગુજરાતના ખજાનાની લૂંટ
સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ થાન, મુળી, ચોટીલા કોલસાની 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20 હજાર ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડનો કોલસો કાઢવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓના હપ્તા પહોંચે છે.

ગુજરાતના ખજાનાની લૂંટ 
સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ થાન, મુળી, ચોટીલા કોલસાની 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20 હજાર ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડનો કોલસો કાઢવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓના  હપ્તા પહોંચે છે.
account_circle
Hitendrasinh Chauhan khichi (मोदी का परिवार)(@Hitendrasinhbjp) 's Twitter Profile Photo

જય શ્રી ગુરૂ ગેબીનાથ 🙏

સૌરાષ્ટ્ર ની દેહાણ જગ્યાઓની ગુરુગાદી સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સોનગઢ (થાન) ખાતે શ્રી ગેબીનાથ મહારાજજી ના દર્શન કરી,ધન્યતા અનુભવી.

શ્રી ગેબીનાથ સેવા સમીતિ તેમજ રાજુભાઇ આલકુબાપુ ભગત, પરમ મિત્ર શ્રી પ્રતાપભાઈ ખાચર તથા...

જય શ્રી ગુરૂ ગેબીનાથ 🙏

સૌરાષ્ટ્ર ની દેહાણ જગ્યાઓની ગુરુગાદી સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સોનગઢ (થાન) ખાતે શ્રી ગેબીનાથ મહારાજજી ના દર્શન કરી,ધન્યતા અનુભવી.
  
શ્રી ગેબીનાથ સેવા સમીતિ  તેમજ રાજુભાઇ આલકુબાપુ ભગત, પરમ મિત્ર શ્રી પ્રતાપભાઈ ખાચર તથા...
account_circle
Siddhrajsinh Zala (मोदी का परिवार)(@SJZala27_BJP) 's Twitter Profile Photo

આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા દ્વારા *ક્રાંતિ દિવસ* ની ઉજવણી કરવામાં આવી.જેના અંતર્ગત
સુરેન્દ્રનગર વઢવાણ શહેર,લખતર,લીંબડી શહેર,લીંબડી ગ્રામ્ય,સાયલા,ચોટીલા શહેર,ચોટીલા ગ્રામ્ય,થાન શહેર,થાન ગ્રામ્ય,મુળી મંડલોમાં ક્રાંતિવીરોની મૂર્તિ પર સફાઈ અને પુષ્પાંજલિ કરવામાં આવી.

આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા દ્વારા *ક્રાંતિ દિવસ* ની  ઉજવણી કરવામાં આવી.જેના અંતર્ગત   
સુરેન્દ્રનગર વઢવાણ શહેર,લખતર,લીંબડી શહેર,લીંબડી ગ્રામ્ય,સાયલા,ચોટીલા શહેર,ચોટીલા ગ્રામ્ય,થાન શહેર,થાન ગ્રામ્ય,મુળી મંડલોમાં ક્રાંતિવીરોની મૂર્તિ પર સફાઈ અને પુષ્પાંજલિ કરવામાં આવી.
account_circle
Govindsinh k Rathod(@dcgkrathod) 's Twitter Profile Photo

થાન જાગીર,ધોરમ નાથ ડુંગર,ઐતિહાસિક સ્થળે.તા.નખત્રાણા જગાનીજાળવણી, શૈક્ષણિક પ્રવાસ,ટ્રેકિંગ વિકાસ,ધોરડોથી ટુરિઝમ સર્કિટ, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ ના આયોજન અને જાત તપાસ માટે કલેકટરશ્રી કચ્છ સાથે ધારાસભ્યશ્રી, ટુરિઝમ ડિરેક્ટરશ્રી અને ટિમ Collector & DM, Kachchh Pankaj Kumar CMO Gujarat Hareet Shukla

થાન જાગીર,ધોરમ નાથ  ડુંગર,ઐતિહાસિક સ્થળે.તા.નખત્રાણા જગાનીજાળવણી, શૈક્ષણિક પ્રવાસ,ટ્રેકિંગ વિકાસ,ધોરડોથી ટુરિઝમ સર્કિટ, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ ના આયોજન અને જાત તપાસ  માટે કલેકટરશ્રી કચ્છ સાથે ધારાસભ્યશ્રી, ટુરિઝમ ડિરેક્ટરશ્રી અને ટિમ @CollectorKutch @pkumarias @CMOGuj @hareets
account_circle
Nishant Prajapati (Modi Ka Parivar)(@Nishant8040_BJP) 's Twitter Profile Photo

ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાસાહેબ ના નેતૃત્વ માં સમગ્ર જિલ્લામાં તિરંગાયાત્રા ફરવાની છે આજે યાત્રાના બીજા દિવસે ધ્રાંગધ્રા થી સરા, થાન, ચોટીલા, મુળી રૂટ ઉપર વહેલી સવારે નીકળેલી યાત્રા નું ભવ્ય થી ભવ્ય સ્વાગત સમ્માન કરવામાં આવ્યું.

ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાસાહેબ ના નેતૃત્વ માં સમગ્ર જિલ્લામાં તિરંગાયાત્રા ફરવાની છે આજે યાત્રાના બીજા દિવસે ધ્રાંગધ્રા થી સરા, થાન, ચોટીલા, મુળી રૂટ ઉપર વહેલી સવારે નીકળેલી યાત્રા નું ભવ્ય થી ભવ્ય સ્વાગત સમ્માન કરવામાં આવ્યું.#TirangaYatra
account_circle
RAVI GARVA 🇮🇳 (Modi Ka Parivar)(@RaviNamori) 's Twitter Profile Photo

ગેડીયા પરિવાર અને મોરથળા ગામ તા.થાન જી.સુરેન્દ્રનગર ખાતે ડૉ. આંબેડકર અત્યોદય વિકાસ નિગમ ના ચેરમેન પદે અને ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા ગૌતમ ભાઈ ગેડીયા નો સન્માન સમારોહ પૂ.અક્કલ સાહેબની.જગ્યાના મહંત શ્રી કૃષ્ણવદન બાપુ ની નિશ્રામા યોજાયો.

ગેડીયા પરિવાર અને મોરથળા ગામ તા.થાન જી.સુરેન્દ્રનગર ખાતે ડૉ. આંબેડકર અત્યોદય વિકાસ નિગમ ના ચેરમેન પદે અને ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા ગૌતમ ભાઈ ગેડીયા નો સન્માન સમારોહ પૂ.અક્કલ સાહેબની.જગ્યાના મહંત શ્રી કૃષ્ણવદન બાપુ ની નિશ્રામા યોજાયો.
account_circle
SDM & Prant Officer, Nakhatrana(@PNakhatrana) 's Twitter Profile Photo

નખત્રાણા તાલુકાના થાન જાગીર અને ધીણોધર ડુંગરનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય તે માટે જરૂરી વિકાસકાર્યની ચર્ચા માટે મેં. કલેકટર સાહેબશ્રી દ્રારા જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ સાથે થાન જાગીર ખાતે મીટિંગ યોજી. Collector & DM, Kachchh Pankaj Kumar CMO Gujarat Vijay Rupani (Modi Ka Parivar)

નખત્રાણા તાલુકાના થાન જાગીર અને ધીણોધર ડુંગરનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય તે માટે જરૂરી વિકાસકાર્યની ચર્ચા માટે મેં. કલેકટર સાહેબશ્રી દ્રારા જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ તાલુકાના  અધિકારીશ્રીઓ સાથે થાન જાગીર ખાતે મીટિંગ યોજી. @CollectorKutch @pkumarias @CMOGuj @vijayrupanibjp
account_circle